શોધખોળ કરો
ખરાબ તબિયત નહીં, પણ આ છે 'ધ કપિલ શર્મા શો' બંધ થવાનું સાચું કારણ...
1/5

આ અહેવાલમાં સૌથી હેરાન કરનારી વાત એ સામે આવી છે કે, કપિલ શર્મા રાજીવ ઢીંગરાના ડાયરેક્ટર તરીકે કાઢવા માટે સહમત નથી.
2/5

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, શોને ઓફર કર્યાના 100 કલાક પહેલા ચેનલ તરફથી આ શોને બચાવવા માટે એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં કપિલ શર્માની ટીમના જૂના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે, આ લોકોની શરત હતી કે જો રાજીવ ઢીંગરાને શોના ડાયરેક્ટરમાં તરીકે હટાવવામાં નહીં આવે તો તેઓ શો છોડી દેશે.
Published at : 07 Sep 2017 12:26 PM (IST)
View More






















