શોધખોળ કરો
નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં પરેશ રાવલ નહીં પણ મોદીનો કટ્ટર વિરોધી આ અભિનેતા કરશે મોદીનો રોલ, જાણો વિગત
1/5

આ ફિલ્મને શીતલ તલવાર પ્રોડ્યૂસ કરશે જે હાલમાં ઇન્ડો-બ્રિટિશ પ્રોડક્શનનું કામ જુએ છે. જ્યારે પીએમ મોદી પર બનનારી આ બાયોપિકને તેની ટેલેન્ટેડ વાઈફ ભાવના તલવાર ડાયરેક્ટ કરશે. ઉપરાંત ભાવના ફિલ્મ ધર્મ બનાવી ચૂકી છે, જેમાં પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
2/5

જોકે વાસ્તવમાં શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીના આલોચક છે. કહેવાય છે કે પરેશ રાવલે તો આ ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ હવે તેના સ્થાને શત્રુઘ્ન સિંહાનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભાવના તલવાર કરશે.
Published at : 09 Mar 2018 10:51 AM (IST)
View More























