શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગોવિંદા અને કૉમેડિયન કૃષ્ણા વચ્ચે તિરાડ! ગોવિંદાની પત્ની સુનિતાએ શું કરી સ્પષ્ટતા?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072335/25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુંબઈ: કૉમેડિયન કૃષ્ણા અભિષેક અને અભિનેતા ગોવિંદા વચ્ચેનો મતભેદ ફરી એકવાર સામે આવી ગયો છે. ગોવિંદાની પત્ની સુનિતાના એક નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કૃષ્ણા અને તેમના વચ્ચેના સંબંધ બરાબર નથી ચાલી રહ્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072218/25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: કૉમેડિયન કૃષ્ણા અભિષેક અને અભિનેતા ગોવિંદા વચ્ચેનો મતભેદ ફરી એકવાર સામે આવી ગયો છે. ગોવિંદાની પત્ની સુનિતાના એક નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કૃષ્ણા અને તેમના વચ્ચેના સંબંધ બરાબર નથી ચાલી રહ્યા.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072215/24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![જણાવી દઈએ કે કૃષ્ણા તે સમયે પોતાના મામા ગોવિંદાથી નારાજ થઈ ગયો હતો, જ્યારે તે તેના શોના બદલે કપિલ શર્માના શોમાં જતા રહ્યા હતા. ગોવિંદા પણ કૃષ્ણાથી નારાજ હતો, કારણે કે તે પોતાના શોમાં બોલ્યો હતો કે, મેં ગોવિંદાને મામા રાખ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072212/23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે કૃષ્ણા તે સમયે પોતાના મામા ગોવિંદાથી નારાજ થઈ ગયો હતો, જ્યારે તે તેના શોના બદલે કપિલ શર્માના શોમાં જતા રહ્યા હતા. ગોવિંદા પણ કૃષ્ણાથી નારાજ હતો, કારણે કે તે પોતાના શોમાં બોલ્યો હતો કે, મેં ગોવિંદાને મામા રાખ્યા છે.
4/5
![હાલમાં જ કૃષ્ણાએ પોતાના જોડિયા બાળકોનો જન્મ દિવસ ઉજવ્યો, પરંતુ આ પાર્ટીમાંથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા ગાયબ હતા. સુનીતાએ એક વાતચીતમાં કહ્યું, અમે તેનાથી અંતર બનાવી લીધું છે અને આ ક્યારેય નહીં બદલાય. કૃષ્ણાના દીકરાઓની બર્થડે પાર્ટીથી દૂર રહેવાના સવાલ પર સુનિતાએ કહ્યું, અમે તે દિવસે લંડનમાં હતા. પરંતુ પાર્ટીમાં શામેલ ન થવાનું આ જ એકમાત્ર કારણ નથી, હકીકતમાં અમે બોલાવવામાં જ નહોતા આવ્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072208/22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ કૃષ્ણાએ પોતાના જોડિયા બાળકોનો જન્મ દિવસ ઉજવ્યો, પરંતુ આ પાર્ટીમાંથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા ગાયબ હતા. સુનીતાએ એક વાતચીતમાં કહ્યું, અમે તેનાથી અંતર બનાવી લીધું છે અને આ ક્યારેય નહીં બદલાય. કૃષ્ણાના દીકરાઓની બર્થડે પાર્ટીથી દૂર રહેવાના સવાલ પર સુનિતાએ કહ્યું, અમે તે દિવસે લંડનમાં હતા. પરંતુ પાર્ટીમાં શામેલ ન થવાનું આ જ એકમાત્ર કારણ નથી, હકીકતમાં અમે બોલાવવામાં જ નહોતા આવ્યા.
5/5
![ગોવિંદાના પત્ની સુનિતાએ કહ્યું કે, જો કૃષ્ણાએ તેમને બોલાવ્યા હોત તો પણ તેઓ ન જાત. અમે હજુ સુધી કૃષ્ણાના બાળકોને જોયા નથી. તેનું કારણ તેના માતા-પિતાનો વ્યવહાર છે. ગોવિંદા સાચો હતો. આ મારી ભૂલ હતી કે મેં તેમને બીજા ચાન્સ આપ્યો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/23072205/21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવિંદાના પત્ની સુનિતાએ કહ્યું કે, જો કૃષ્ણાએ તેમને બોલાવ્યા હોત તો પણ તેઓ ન જાત. અમે હજુ સુધી કૃષ્ણાના બાળકોને જોયા નથી. તેનું કારણ તેના માતા-પિતાનો વ્યવહાર છે. ગોવિંદા સાચો હતો. આ મારી ભૂલ હતી કે મેં તેમને બીજા ચાન્સ આપ્યો.
Published at : 23 Jun 2018 07:25 AM (IST)
Tags :
Govindaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)