શોધખોળ કરો

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

Allu Arjun Released on Interim Bail: અલ્લુ અર્જુને જેલમાંથી છૂટ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેણે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કહ્યું કે, મહિલાના પરિવારને શક્ય તમામ મદદ કરશે

Allu Arjun Released on Interim Bail:શનિવારે સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલો સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન હવે પોતાના ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચ્યા પછી, અભિનેતાએ ત્યાં હાજર ચાહકોનું અભિવાદન કર્યું અને મીડિયા સાથે પણ વાત કરી હતી

હું એકદમ ઠીક છું, તમારા પ્રેમ બદલ આભાર.

અલ્લુએ કહ્યું- જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે તેના માટે માફી માંગીએ છીએ. હું તેના પરિવાર સાથે છું. ચિંતા કરવાની કોઈ વાત નથી.  . મને સપોર્ટ  આપવા અને આટલો પ્રેમ આપવા બદલ મારા ચાહકો અને તમારા બધાનો આભાર. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે કાયદાને સંપૂર્ણ સહકાર આપીશ, મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું માત્ર  ફિલ્મ જોવા ગયા હતો સપનેય ન હતું વિચાર્યું.

એક જ સિનેમામાં 30 વખત ગયો, ક્યારેય અકસ્માત થયો ન હતો

મીડિયા સાથે વાત કરતા અલ્લુએ કહ્યું- જે પણ થયું તે મારા નિયંત્રણની બહાર હતું. હું છેલ્લા ઘણા સમયથી એ થિયેટરમાં મારી ફિલ્મો જોવા જાઉં છું. હું છેલ્લા 20 વર્ષમાં ઓછામાં ઓછા 30 વખત ત્યાં ગયો છું પરંતુ આવી કોઈ ઘટના બની નથી. જો કે, જે પણ થયું તેના માટે અમે માફી માંગીએ છીએ. મારી સંવેદના તે પરિવાર સાથે છે.

અલ્લુ અર્જુને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી

અલ્લુ અર્જુન જેલમાંથી છૂટતાની સાથે જ ઓફિસ ગયો હતો. આ પછી તે તેના જ્યુબિલી હિલ્સ હોમ 'અલ્લુ ગાર્ડન' પહોંચ્યો. અહીં તેણે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે ચાહકોને ખાતરી પણ આપી કે તે ઠીક છે.

 

અલ્લુ અર્જુન આજે સવારે રિલીઝ થયો

અલ્લુ અર્જુનને શનિવારે સવારે લગભગ 7.15 વાગ્યે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન જુબિલી હિલ્સ સ્થિત ગીતા આર્ટસની ઓફિસમાં ગયો હતો. હવે તે ત્યાંથી ઘરે જવા રવાના થયો છે. અભિનેતાને લેવા તેના સસરા ચંદ્રશેખર રેડ્ડી અને પિતા અલ્લુ અરવિંદ જેલની બહાર પહોંચ્યા હતા. અહીંથી તેઓ કડક સુરક્ષા વચ્ચે પોતાના ઘરે જવા રવાના થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget