શોધખોળ કરો

ફિલ્મ ‘પદ્માવત’માં ખિલજીના રોલ માટે આ એક્ટરે પાડી દીધી હતી ના! જાણો કેમ

1/3
જોકે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે ના પાડ્યા પાછળ કહેવાય છે કે ફિલ્મ રઈસમાં શાહરૂખે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. તેના પર દર્શકો તરફથી તેને કોઈ ખાસ પ્રતિક્રિયા મળી ન હતી. તેના કારણે જ આ પ્રકારની નેગેટિવ રોલ શાહરૂખ કરવા નથી માગતા. ત્યાર બાદ જ ફિલ્મમાં ખિલજીની ભૂમિકા માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હતી.
જોકે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે ના પાડ્યા પાછળ કહેવાય છે કે ફિલ્મ રઈસમાં શાહરૂખે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. તેના પર દર્શકો તરફથી તેને કોઈ ખાસ પ્રતિક્રિયા મળી ન હતી. તેના કારણે જ આ પ્રકારની નેગેટિવ રોલ શાહરૂખ કરવા નથી માગતા. ત્યાર બાદ જ ફિલ્મમાં ખિલજીની ભૂમિકા માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હતી.
2/3
મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાળીએ શાહરૂખ ખાનને રાજા રાવલ રત્ન સિંહની ભૂમિકા માટે પસંદગી કરી હતી. તેના પર શાહરૂખ ખાને કહ્યું હતું કે, આ ખૂબ જ નબળી ભૂમિકા છે માટે તે નહીં કરે. ત્યાર બાદ ભણસાળીએ તેને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે કહ્યું. આ ભૂમિકા માટે પણ શાહરૂખ ખાને ના પાડી દીધી હતી.
મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાળીએ શાહરૂખ ખાનને રાજા રાવલ રત્ન સિંહની ભૂમિકા માટે પસંદગી કરી હતી. તેના પર શાહરૂખ ખાને કહ્યું હતું કે, આ ખૂબ જ નબળી ભૂમિકા છે માટે તે નહીં કરે. ત્યાર બાદ ભણસાળીએ તેને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે કહ્યું. આ ભૂમિકા માટે પણ શાહરૂખ ખાને ના પાડી દીધી હતી.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ નિર્માતા, સ્ક્રીનરાઈટર અને સંગીત નિર્માતા સંજય લીલા ભણસાળીની સાથે દરેક એક્ટર કામ કરવા માગે છે. શાહરૂખ ખાને પણ તેની સાથે દેવદાસ જેવી યાદગાર ફિલ્મ કરી હતી. તેમ છતાં જ્યારે તેની પાસે સંજયની ફિલ્મ પદ્માવતની ઓફર આવી તો તેણે ના પાડી દીધી હતી. ત્યાર બાદ જ આ ફિલ્મમાં અન્ય એક્ટરની એન્ટ્રી થઈ.
નવી દિલ્હીઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ નિર્માતા, સ્ક્રીનરાઈટર અને સંગીત નિર્માતા સંજય લીલા ભણસાળીની સાથે દરેક એક્ટર કામ કરવા માગે છે. શાહરૂખ ખાને પણ તેની સાથે દેવદાસ જેવી યાદગાર ફિલ્મ કરી હતી. તેમ છતાં જ્યારે તેની પાસે સંજયની ફિલ્મ પદ્માવતની ઓફર આવી તો તેણે ના પાડી દીધી હતી. ત્યાર બાદ જ આ ફિલ્મમાં અન્ય એક્ટરની એન્ટ્રી થઈ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget