શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસના પિતાના YES Bankમાં 2 કરોડ રૂપિયા ફસાયા, એક્ટ્રેસે PM પાસે માગી મદદ

એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં પાયલ રોહતગીએ કહ્યું કે, તેના પિતાએ 11 વર્ષ પહેલા ગુડગાંવમાં યસ બેંકમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

નવી દિલ્હીઃ જ્યારથી આરબીઆઈએ યસ બેંકને લઈને જાહેરાત કરી છે ત્યારથી લાખો લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. આ યાદીમાં ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ પાયલ રોહતગીના પિતા શશાંત રોહતગીનું નામ પણ સામેલ છે. અમદાવાદની સુભાષ ચોક યસ બેંક બ્રાન્ચમાં તેમના અંદાજે 2 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે. એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં પાયલ રોહતગીએ કહ્યું કે, તેના પિતાએ 11 વર્ષ પહેલા ગુડગાંવમાં યસ બેંકમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું અને સાત વર્ષ હેલા તેને અમદાવાદની એ જ બેંકમાં ટ્રાન્સફર કરાવ્યું હતું. નિવૃત્તિ બાદ અમદાવાદમાં રહેતા 70 વર્ષીય શશાંત રોહતગી વિતેલા કેટલાક વર્ષથી કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. પાયલે કહ્યું કે, આ ખબર તેના પિતા માટે ખૂબ જ દુખભરી છે. કારણ કે તે બીમારીઓની સારવાર કરાવી રહ્યા છે અને હવે તેને રૂપિયા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાયલે કહ્યું કે, હાલમાં જ તેના પિતાને બેંકમાંથી તમામ રૂપિયા ઉપાડીને અન્ય બેંકમાં જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ તેઓ યસ બેંકમાં જઈને ચેક મેળવે તે પહેલા જ આરબીઆઈની જાહેરાતથી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. આ બોલિવૂડ એક્ટ્રેસના પિતાના YES Bankમાં 2 કરોડ રૂપિયા ફસાયા, એક્ટ્રેસે PM પાસે માગી મદદ એટલું જ નહીં પાયલે એ પ કહ્યું કે, તેના પિતા ઘણાં સમયથી યસ બેંકમાં ચાલી રહેલ સમસ્યાઓ વિશે સાંભળી રહ્યા હતા અને અન્ય બેંકમાં પોતાનું ખાતું ટ્રાન્સફર કરાવવા ઇચ્છુક હતા. પરંતુ બેંક તરફથી હંમેશા આશ્વાસન આપવામાં આવતું કે હવે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે અને કંઈ જ ગડબડી નહીં થાય. જણાવીએ કે, સોશિયલ મીડિયા પર હંમેશા વિપક્ષને ઘેરનારી એક્ટ્રેસ પાયલ રોહતગીએ યસ બેંકના અહેવાલ બાદ પોતાના પિતાના રૂપિયા ફસાયા હોવાને લઈને ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેણે પીએમ કાર્યાલય સાથે ગૃહ મંત્રાલયને પણ ટેગ કર્યા હતા અને બન્ને પાસે મદદની અપીલ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget