શોધખોળ કરો

આ વર્ષે આવશે iPhone XI, લીક થયેલી પહેલી તસવીરમાં જોવા મળ્યા આ નવા ફિચર્સ, જાણો વિગતે

1/5
આમાં ત્રિપલ રિયર કેમેરાની જરૂર પડશે, આ ત્રિપલ રિયર કેમેરાથી યૂઝર્સ ગેમિંગ અને અન્ય વર્ક પણ આસાનીથી કરી શકશે.
આમાં ત્રિપલ રિયર કેમેરાની જરૂર પડશે, આ ત્રિપલ રિયર કેમેરાથી યૂઝર્સ ગેમિંગ અને અન્ય વર્ક પણ આસાનીથી કરી શકશે.
2/5
બીજા એક રિપોર્ટ્સ અનુસાર, એપલ આઇફોનના નવા ફિચર ડિસ્ટન્સ ટાઇમ ઓફ ફ્લાઇટ (ToF) ટેકનોલૉજી પર કામ કરી રહી છે, આનાથી પાંચ મીટર દુર રહેલા ઓબ્જેક્ટનું 3D મેપિંગ કરી શકાશે.
બીજા એક રિપોર્ટ્સ અનુસાર, એપલ આઇફોનના નવા ફિચર ડિસ્ટન્સ ટાઇમ ઓફ ફ્લાઇટ (ToF) ટેકનોલૉજી પર કામ કરી રહી છે, આનાથી પાંચ મીટર દુર રહેલા ઓબ્જેક્ટનું 3D મેપિંગ કરી શકાશે.
3/5
લીક થયેલી તસવીરમાં અનેક નવા ફિચર્સ હોવાનુ માલુમ પડી રહ્યું છે. તસવીર અનુસાર બેકમાં ત્રણ રિયર કેમેરા દેખાઇ રહ્યાં છે, રિયર પેલન iPhone X જેવી લાગે છે, આ તસવીર બ્લેક છે.
લીક થયેલી તસવીરમાં અનેક નવા ફિચર્સ હોવાનુ માલુમ પડી રહ્યું છે. તસવીર અનુસાર બેકમાં ત્રણ રિયર કેમેરા દેખાઇ રહ્યાં છે, રિયર પેલન iPhone X જેવી લાગે છે, આ તસવીર બ્લેક છે.
4/5
5/5
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વર્ષે પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે, દર વર્ષની જેમ સપ્ટેમબરમાં નવું મૉડલ લૉન્ચ થઇ શકે છે. જોકે, આ પહેલા નવા આઇફોનની એક તસવીર લીક થઇ છે, જે iPhone X1 બતાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વર્ષે પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે, દર વર્ષની જેમ સપ્ટેમબરમાં નવું મૉડલ લૉન્ચ થઇ શકે છે. જોકે, આ પહેલા નવા આઇફોનની એક તસવીર લીક થઇ છે, જે iPhone X1 બતાવવામાં આવી રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget