શોધખોળ કરો
આધારકાર્ડ નહીં હોય તો મોબાઈલ રાખવો મુશ્કેલ બની જશે
1/6

ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા સેલ્યુલર અને રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ સહિતની ટોચની ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેએશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યૂએ જણાવ્યું હતું કે, આ કવાયત ઇન્ડસ્ટ્રી માટે મોટો પડકાર છે, કારણ કે તેમાં મૂડીખર્ચનો સમાવેશ થાય છે.
2/6

ટેલિકોમ કંપનીઓએ થોડાં વર્ષો પહેલા આવી કવાયત કરી હતી. તે સમયે સરકારે આઇડી અને એડ્રેસ પ્રુફ મારફત નો યોર ક્લાયન્ટ (કેવાયસી) કરવા ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નવા આદેશ મુજબ માત્ર આધાર કાર્ડ ધરાવતા ગ્રાહકો જ તેમના નામે ફોન રાખી શકશે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના સંગઠનના જણાવ્યા મુજબ વેરિફિકેશનની આ મોટી કવાયત ખર્ચાળ પુરવાર થશે.
Published at : 25 Mar 2017 07:43 AM (IST)
View More























