શોધખોળ કરો

Jio ના ગ્રાહકોને કૉલ ટ્રૉપમાંથી મળશે મુક્તિ, કંપની લગાવશે 45,000 મોબાઇલ ટાવર

1/5
રિલાયંસ Jio એ મંત્રીને જણાવ્યું હતું કે, કંપની પહેલા જ 1.5 લાખ કરોડનું રોકાણ કરીને દેશ ભરમાં 2182 લાખ બેસ સ્ટેશન સ્થાપિત કરી ચૂક્યા છે. આ દ્વારા કંપની 18,000 થી વધુ શહેરોમાં 2 લાખ ગામોને કવર કરશે. Jio એ આરોપ લગાવ્યો છે કે, ગ્રાહકોને વધુ સારો અનુભાવ આપવા માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરી રહ્યા છીએ. ઇંટરકનેક્ટિવિટીના મામલે એરટેલ, વોડાફોન અને આઇડિયા પાસેથી સહોયગ ના મળવાને કારણે કૉલ કટની સંખ્યા વધી ગઇ છે.
રિલાયંસ Jio એ મંત્રીને જણાવ્યું હતું કે, કંપની પહેલા જ 1.5 લાખ કરોડનું રોકાણ કરીને દેશ ભરમાં 2182 લાખ બેસ સ્ટેશન સ્થાપિત કરી ચૂક્યા છે. આ દ્વારા કંપની 18,000 થી વધુ શહેરોમાં 2 લાખ ગામોને કવર કરશે. Jio એ આરોપ લગાવ્યો છે કે, ગ્રાહકોને વધુ સારો અનુભાવ આપવા માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરી રહ્યા છીએ. ઇંટરકનેક્ટિવિટીના મામલે એરટેલ, વોડાફોન અને આઇડિયા પાસેથી સહોયગ ના મળવાને કારણે કૉલ કટની સંખ્યા વધી ગઇ છે.
2/5
નવી દિલ્લીઃ રિલાયંસ Jio પોતના ફ્રી 4G ડેટા વેલકમ ઑફરને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. Jio બ્રાંડ સાથે કૉલ ડ્રૉપની સમસ્યાનો દાગ લાગેલો છે. કંપની સતત ખરાબ નેટર્વકના ફરિયાદનો સામનો કરી રહી હતી. જેના માટે તેણે પોતનો નવો પ્લાન રજૂ કર્યો છે. રિલાયંસે નિર્ણય કર્યો છે કે, પોતાના Jio 4G ના નેટર્વકને મજબૂત કરવા માટે તે આગામી 6 મહિનાની અંદર 45,000 મોબાઇલ ટાવર લગાવશે.
નવી દિલ્લીઃ રિલાયંસ Jio પોતના ફ્રી 4G ડેટા વેલકમ ઑફરને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. Jio બ્રાંડ સાથે કૉલ ડ્રૉપની સમસ્યાનો દાગ લાગેલો છે. કંપની સતત ખરાબ નેટર્વકના ફરિયાદનો સામનો કરી રહી હતી. જેના માટે તેણે પોતનો નવો પ્લાન રજૂ કર્યો છે. રિલાયંસે નિર્ણય કર્યો છે કે, પોતાના Jio 4G ના નેટર્વકને મજબૂત કરવા માટે તે આગામી 6 મહિનાની અંદર 45,000 મોબાઇલ ટાવર લગાવશે.
3/5
4/5
જાણાવા મળતી માહિતી મુજબ ટેલિકૉમ મિનિસ્ટર મનોજ સિન્હા સાથેની મીટિંગમાં રિલાયંસ Jio એ જણાવ્યું હતું કે, પોતાના નેટર્વકને મજબૂત કરવા માટે 6 મહિનામાં 45,000 મોબાઇલ ટાવર લગાવશે.કંપનીનું કહવુ છે કે, આગામી 4 વર્ષ સુધી તે એક લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. નવા ટાવર લગાવવાની યોજના આનો જ એક ભાગ છે.
જાણાવા મળતી માહિતી મુજબ ટેલિકૉમ મિનિસ્ટર મનોજ સિન્હા સાથેની મીટિંગમાં રિલાયંસ Jio એ જણાવ્યું હતું કે, પોતાના નેટર્વકને મજબૂત કરવા માટે 6 મહિનામાં 45,000 મોબાઇલ ટાવર લગાવશે.કંપનીનું કહવુ છે કે, આગામી 4 વર્ષ સુધી તે એક લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. નવા ટાવર લગાવવાની યોજના આનો જ એક ભાગ છે.
5/5
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget