શોધખોળ કરો

આ ડીલ ન થઈ તો Jio યૂઝર્સને પડશે મુશ્કેલી

1/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર  જિઓના મુખ્ય માર્કેટ જેમ કે, દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં જો જિઓ રિલાયન્સ કોમ્યૂનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ ખરીદવામાં નિષ્ફળ રહે તો યૂઝર્સને મુશ્કેલીને થઈ શકે છે. કહેવાય છે કે, આ સ્થિતિમાં રિલાયન્સ કોમ્યૂનિકેશન દેવાળું પણ ફુંકી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓના મુખ્ય માર્કેટ જેમ કે, દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં જો જિઓ રિલાયન્સ કોમ્યૂનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ ખરીદવામાં નિષ્ફળ રહે તો યૂઝર્સને મુશ્કેલીને થઈ શકે છે. કહેવાય છે કે, આ સ્થિતિમાં રિલાયન્સ કોમ્યૂનિકેશન દેવાળું પણ ફુંકી શકે છે.
2/3
હાલમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ પ્રીમિયમ 800MHz બેન્ડમાં પાંચ યૂનિટ્સ સ્પેક્ટ્રમ મેળવવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) પર આધાર રાખવો પડે છે. આ સ્પેક્ટ્રમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં 4જી એલટીઈ સર્વિસ માટે બેસિક છે. તેમાંથી દરેક સર્કલમાં રિલાયન્સ જિઓની પાસે 800MHz બેન્ડ અંતર્ગત 4જી એરવેવ્સના 3.8 યૂનિટ્સ છે, પરંતુ કંપનીએ સારી 4જી એલટીઈ કનેક્ટિવિટી માટે આરકોમ પર આધાર રાખવો પડે છે.
હાલમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ પ્રીમિયમ 800MHz બેન્ડમાં પાંચ યૂનિટ્સ સ્પેક્ટ્રમ મેળવવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) પર આધાર રાખવો પડે છે. આ સ્પેક્ટ્રમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં 4જી એલટીઈ સર્વિસ માટે બેસિક છે. તેમાંથી દરેક સર્કલમાં રિલાયન્સ જિઓની પાસે 800MHz બેન્ડ અંતર્ગત 4જી એરવેવ્સના 3.8 યૂનિટ્સ છે, પરંતુ કંપનીએ સારી 4જી એલટીઈ કનેક્ટિવિટી માટે આરકોમ પર આધાર રાખવો પડે છે.
3/3
કુલ મળીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો રિલાયન્સ જિઓ અને રિલાયન્સ કોમ્યૂનિકેશનની વચ્ચે સ્પેક્ટ્રમને લઈને આ ડીલ ન થઈ તો બન્ને કંપનીને નુકસાન થશે. જિઓના યૂઝર્સને મુશ્કેલી થશે, કારણ કે આ ડીલથી 4જી એલટીઈ કવરેજ અને કનેક્ટિવિટી સારી રહેશે, બાકી ઓવરઓ ક્વોલિટીમાં ફેરફાર જોવા મળશે. તેમાં મુંબઈ, ગુજરાત અસમ અને નોર્થ ઈસ્ટ સામેલ છે.
કુલ મળીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો રિલાયન્સ જિઓ અને રિલાયન્સ કોમ્યૂનિકેશનની વચ્ચે સ્પેક્ટ્રમને લઈને આ ડીલ ન થઈ તો બન્ને કંપનીને નુકસાન થશે. જિઓના યૂઝર્સને મુશ્કેલી થશે, કારણ કે આ ડીલથી 4જી એલટીઈ કવરેજ અને કનેક્ટિવિટી સારી રહેશે, બાકી ઓવરઓ ક્વોલિટીમાં ફેરફાર જોવા મળશે. તેમાં મુંબઈ, ગુજરાત અસમ અને નોર્થ ઈસ્ટ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Embed widget