શોધખોળ કરો

આ ભારતીય બની શકે છે WhatsAppના CEO

1/4
 ‘નીરજ અરોરા આઇઆઇટી- દિલ્હી અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેશના અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2000માં એક ક્લાઉડ સોલ્યુશન્સ કંપની Accellion સાથે નોકરીની શરૂઆત કરી. અરોરાએ 2006માં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ N(આઇએસબી) થી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં એમબીએ કર્યું. ત્યારબાદ અરોરાએ ટાઇમ્સ ઈન્ટરનેટ લિમિટેડમાં 18 મહિના કામ કર્યું.
‘નીરજ અરોરા આઇઆઇટી- દિલ્હી અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેશના અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2000માં એક ક્લાઉડ સોલ્યુશન્સ કંપની Accellion સાથે નોકરીની શરૂઆત કરી. અરોરાએ 2006માં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ N(આઇએસબી) થી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં એમબીએ કર્યું. ત્યારબાદ અરોરાએ ટાઇમ્સ ઈન્ટરનેટ લિમિટેડમાં 18 મહિના કામ કર્યું.
2/4
એક અહેવાલમાં જણાવાયું છે, ‘સીઇઓ પદ માટે હોસ્ટિંગ બિઝનેસ એક્ઝિક્યુટિવ નિરજ અરોરા સંભવિત કૅન્ડિડેટ હોઇ શકે છે. અરોરાએ Google માં કામ કર્યું છે. નીરજ 2011થી વો્ટસએપ સાથે છે.
એક અહેવાલમાં જણાવાયું છે, ‘સીઇઓ પદ માટે હોસ્ટિંગ બિઝનેસ એક્ઝિક્યુટિવ નિરજ અરોરા સંભવિત કૅન્ડિડેટ હોઇ શકે છે. અરોરાએ Google માં કામ કર્યું છે. નીરજ 2011થી વો્ટસએપ સાથે છે.
3/4
 જો નીરજ ચીફ બનશે તો વર્તમાન સમયમાં વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓની ટોચ પર ભારતીય જોવા મળશે. હાલ Google ના ચીફ સુંદર પિચાઇ છે. તો માઇક્રોસોફ્ટની સીઇઓ સત્ય નડેલા છે. આ ઉપરાંત, એડોબીના શાંતન નારાયણ પણ ટોપ પર છે.
જો નીરજ ચીફ બનશે તો વર્તમાન સમયમાં વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓની ટોચ પર ભારતીય જોવા મળશે. હાલ Google ના ચીફ સુંદર પિચાઇ છે. તો માઇક્રોસોફ્ટની સીઇઓ સત્ય નડેલા છે. આ ઉપરાંત, એડોબીના શાંતન નારાયણ પણ ટોપ પર છે.
4/4
નવી દિલ્હીઃ વધુ એક ભારતીય દિગ્ગજ ટેક્નોલોજી કંપનીના સીઈઓ બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર નીરજ અરોરા વ્હોટ્સએપના સીઈઓ બની શકે છે. વ્હોટ્સએપના સીઈઓનું પદ જેન કૂમ દ્વારા કંપની છોડ્યા બાદ ખાલી પડ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ માટે ગૂગલના પૂર્વ એપ્લોયી નીરજ અરોરાના નામ પર વિચાર થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ વધુ એક ભારતીય દિગ્ગજ ટેક્નોલોજી કંપનીના સીઈઓ બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર નીરજ અરોરા વ્હોટ્સએપના સીઈઓ બની શકે છે. વ્હોટ્સએપના સીઈઓનું પદ જેન કૂમ દ્વારા કંપની છોડ્યા બાદ ખાલી પડ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ માટે ગૂગલના પૂર્વ એપ્લોયી નીરજ અરોરાના નામ પર વિચાર થઈ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget