શોધખોળ કરો
ફી નિયમન સમિતિઓની જાહેરાત, જાણો કયા ઝોનની સમિતિમાં કોણ નિમાયું?
1/3

આ સાથે તેમણે શાળા સંચાલકો ને હિસાબો રજુ કરવા 15 જૂન સુધીનો સમય આપ્યો હતો. આ પછી તેમણે અમદાવાદ સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્રસચિવ સી. એલ. મીનાના નામની જાહેરાત કરી હતી. જ્યારે સુરત સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જીલ્લા ન્યાયાધીશ અશોકભાઇ દવેની નિમણૂક કરવામાં આવી છે.
2/3

રાજકોટ સમિતિના અધ્યક્ષ તરીકે એમ.પી. શેઠની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરાની સમિતિ વિચારણા હેઠળ છે. એકાદ દિવસમાં જાહેરાત કરાશે.
Published at : 04 May 2017 06:04 PM (IST)
View More























