શોધખોળ કરો

વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન, જાણો વિગતે

1/4
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, બાબુભાઇ બોખીરિયા, જયેશ રાદડિયા, કૌશિક પટેલને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીઓ તરીકે સ્થાન મળી શકે છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, બાબુભાઇ બોખીરિયા, જયેશ રાદડિયા, કૌશિક પટેલને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીઓ તરીકે સ્થાન મળી શકે છે.
2/4
26મી તારીખે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની પ્રથમ બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં યોજાશે. જેમાં શપથ લીધેલા મંત્રીઓને હોદ્દાની ફાળવણી કરી દેવાશે.
26મી તારીખે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની પ્રથમ બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં યોજાશે. જેમાં શપથ લીધેલા મંત્રીઓને હોદ્દાની ફાળવણી કરી દેવાશે.
3/4
આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકી, જયદ્રથસિંહ પરમાર, વલ્લભ કાકડિયા, ઇશ્વરસિંહ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર પટેલ, પૂર્ણેશ મોદી, વિભાવરી દવે, મનીષા વકીલનો રાજયકક્ષાના મંત્રીઓ તરીકે સમાવેશ થઈ શકે છે. રૂપાણી સરકારમાં બે મહિલા મંત્રીઓને પણ સ્થાન મળવાની શક્યતા છે.
આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકી, જયદ્રથસિંહ પરમાર, વલ્લભ કાકડિયા, ઇશ્વરસિંહ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર પટેલ, પૂર્ણેશ મોદી, વિભાવરી દવે, મનીષા વકીલનો રાજયકક્ષાના મંત્રીઓ તરીકે સમાવેશ થઈ શકે છે. રૂપાણી સરકારમાં બે મહિલા મંત્રીઓને પણ સ્થાન મળવાની શક્યતા છે.
4/4
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નવી ભાજપ સરકારનો ભવ્ય શપથવિધિ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બર, મંગળવારે સવારે 11 વાગે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો અને મહાનુભાવો હાજર રહેશે. બીજી વખત ગુજરાતનું સુકાન સંભાળનારા રૂપાણીના મંત્રીમંડળમાં 15થી 18 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લે તેવી શકયતા છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નવી ભાજપ સરકારનો ભવ્ય શપથવિધિ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બર, મંગળવારે સવારે 11 વાગે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો અને મહાનુભાવો હાજર રહેશે. બીજી વખત ગુજરાતનું સુકાન સંભાળનારા રૂપાણીના મંત્રીમંડળમાં 15થી 18 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લે તેવી શકયતા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget