શોધખોળ કરો
વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન, જાણો વિગતે
1/4

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, બાબુભાઇ બોખીરિયા, જયેશ રાદડિયા, કૌશિક પટેલને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીઓ તરીકે સ્થાન મળી શકે છે.
2/4

26મી તારીખે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની પ્રથમ બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં યોજાશે. જેમાં શપથ લીધેલા મંત્રીઓને હોદ્દાની ફાળવણી કરી દેવાશે.
Published at : 24 Dec 2017 08:37 AM (IST)
View More























