શોધખોળ કરો
PM મોદી માતા હીરાબાને મળે તેવી શક્યતા, SPG સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
1/5

ગુરૂવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. એટલે એવો અંદાજ લગાવી શકાય કે નરેન્દ્ર મોદી ગમે તે ઘડીએ અહીં આવી શકે છે અને માતા હીરાબાના ખબર અંતર પૂછે તેવું અનુમાન લગાવી શકાય છે.
2/5

વૃંદાવન બંગલોની આસપાસ અને રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નરેન્દ્ર મોદીના ભાઈ રહે છે ત્યાં વૃંદાવન બંગલોની આસપાસ સફાઈ પણ કરવામાં આવી હતી.
Published at : 19 Jan 2019 08:11 AM (IST)
View More





















