શોધખોળ કરો
પરેશ ધાનાણીને મળીને હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે શું કહ્યું? જાણો વિગત
1/5

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 6 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના ચાર સભ્યો દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જોકે વિધાનસભામાં આ બિલ હાલ ચર્ચા માટે પડતર છે. પાટીદારો સાથેની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ રીતે અનામતનો લાભ ના મળતાં હોય પરંતુ આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોની જરૂરીયાતોને પણ ધ્યાને લેવા આ બિલમાં વિનંતી કરી હતી.
2/5

સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું.
Published at : 05 Dec 2018 02:33 PM (IST)
View More























