શોધખોળ કરો

પરેશ ધાનાણીને મળીને હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે શું કહ્યું? જાણો વિગત

1/5
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 6 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના ચાર સભ્યો દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જોકે વિધાનસભામાં આ બિલ હાલ ચર્ચા માટે પડતર છે. પાટીદારો સાથેની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ રીતે અનામતનો લાભ ના મળતાં હોય પરંતુ આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોની જરૂરીયાતોને પણ ધ્યાને લેવા આ બિલમાં વિનંતી કરી હતી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 6 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના ચાર સભ્યો દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જોકે વિધાનસભામાં આ બિલ હાલ ચર્ચા માટે પડતર છે. પાટીદારો સાથેની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ રીતે અનામતનો લાભ ના મળતાં હોય પરંતુ આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોની જરૂરીયાતોને પણ ધ્યાને લેવા આ બિલમાં વિનંતી કરી હતી.
2/5
સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું.
સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું.
3/5
અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
4/5
પાટીદાર નેતા સહિત તમામ લોકો પરેશ ધાનાણી સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગરના મંત્રી નિવાસ્થાન પર પહોંચ્યા હતા. હાર્દિક પહોંચતાની સાથે જ મંત્રી નિવાસ્થાન ખાતે જ સરદારના નારા લાગ્યા હતા. આ પહેલા હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખાનગી અનામત બિલ લાવીને પાટીદાર પ્રત્યેનો પ્રેમ સાબિત કરે.
પાટીદાર નેતા સહિત તમામ લોકો પરેશ ધાનાણી સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગરના મંત્રી નિવાસ્થાન પર પહોંચ્યા હતા. હાર્દિક પહોંચતાની સાથે જ મંત્રી નિવાસ્થાન ખાતે જ સરદારના નારા લાગ્યા હતા. આ પહેલા હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખાનગી અનામત બિલ લાવીને પાટીદાર પ્રત્યેનો પ્રેમ સાબિત કરે.
5/5
હાર્દિક પટેલ સાથેના પાસના કન્વિનરો મળવા પહોંચતા પરેશ ધાનાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધાનાણીએ કહ્યું હતું કે, યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
હાર્દિક પટેલ સાથેના પાસના કન્વિનરો મળવા પહોંચતા પરેશ ધાનાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધાનાણીએ કહ્યું હતું કે, યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
Embed widget