શોધખોળ કરો

પાટીદારોને મનાવવા નરેન્દ્ર મોદી ક્યા ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં આપશે હાજરી ? જાણો વિગત

1/5
સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આ સંપ્રદાયની અસર વધારે છે તેથી મોટી તેમના કાર્યક્રમમાં હાજરી આપીને પાટીદારોનાં દિલ જીતવા પ્રયત્ન કરશે અને નારાજ પાટીદારોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે એવું મનાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આ સંપ્રદાયની અસર વધારે છે તેથી મોટી તેમના કાર્યક્રમમાં હાજરી આપીને પાટીદારોનાં દિલ જીતવા પ્રયત્ન કરશે અને નારાજ પાટીદારોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે એવું મનાય છે.
2/5
ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપીને મોદી પાટીદારો સાથેનો પોતાના ગાઢ સંબંધની યાદ તાજી કરવા માગે છે.
ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપીને મોદી પાટીદારો સાથેનો પોતાના ગાઢ સંબંધની યાદ તાજી કરવા માગે છે.
3/5
 નરેન્દ્ર મોદીની પ્રમુખસ્વામી મહારાજ સાથેની નિકટતા જાણીતી હતી. પ્રમુખસ્વામી મહારાજના નિધન સમયે મોદી તેમને શ્રધ્ધાંજલિ આપવા સાળંગપુર પધાર્યા હતા. તેના કારણે મોદીની રજત જ્યંતિ મહોત્સવમાં હાજરીથી કોઈને આશ્ચર્ય થયું નથી પણ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપીને એક કાંકરે બે પક્ષી મારવા માગે છે તે સ્પષ્ટ છે.
નરેન્દ્ર મોદીની પ્રમુખસ્વામી મહારાજ સાથેની નિકટતા જાણીતી હતી. પ્રમુખસ્વામી મહારાજના નિધન સમયે મોદી તેમને શ્રધ્ધાંજલિ આપવા સાળંગપુર પધાર્યા હતા. તેના કારણે મોદીની રજત જ્યંતિ મહોત્સવમાં હાજરીથી કોઈને આશ્ચર્ય થયું નથી પણ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપીને એક કાંકરે બે પક્ષી મારવા માગે છે તે સ્પષ્ટ છે.
4/5
ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે 2 નવેમ્બરના રોજ પણ મોદી ગુજરાત પધારશે. 2 નવેમ્બરે અક્ષરધામ-ગાંધીનગરનાં રજત જયંતી મહોત્સવમાં મોદી હાજર રહેશે. અક્ષરધામને 2 નવેમ્બર, 2017ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે.
ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે 2 નવેમ્બરના રોજ પણ મોદી ગુજરાત પધારશે. 2 નવેમ્બરે અક્ષરધામ-ગાંધીનગરનાં રજત જયંતી મહોત્સવમાં મોદી હાજર રહેશે. અક્ષરધામને 2 નવેમ્બર, 2017ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે.
5/5
આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન 1992માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. 2 નવેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદ્‌ઘાટન થયું હતું.
આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન 1992માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. 2 નવેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદ્‌ઘાટન થયું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget