શોધખોળ કરો
પાટીદારોને OBCમાં સમાવી અનામત આપવા માટે ઉઠાવાયું મહત્વનું કદમ, જાણો વિગત
1/5

એજન્સીઓને સર્વેની કામગીરી અપાયા પછી આ એજન્સીઓ પાટીદાર સહિતની સવર્ણ જ્ઞાતિઓ, તેના જૂથ, કુંટુબ અને ઘરના સભ્યોની વિગતો મેળવશે. આવી જ્ઞાતિઓમાં પાટીદાર સમાજના વિવિધ જૂથોની અરજીઓનો પણ સમાવેશ કર્યાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે પાટીદારોને અનામત આપવા માટેનું મહત્વનું કદમ માનવામાં આવ્યું રહ્યું છે.
2/5

ગાંધીનગરઃ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદારો ઓબીસીમાં સમાવેશ કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી)ની યાદીમાં સમાવેશ થવા માટે બિન અનામત વર્ગની જ્ઞાતિઓ તરફથી રજૂ થયેલી માહિતીને આધારે જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના પંચે ડોર ટુ ડોર સર્વે કરવા એજન્સીઓની શોધખોળ શરૂ કરી છે.
Published at : 24 May 2017 10:15 AM (IST)
View More























