શોધખોળ કરો

શંકરસિંહે બીજું વચન પણ તોડ્યું, રાજકીય પાર્ટી બનાવવા અરજી, જાણો કોને કર્યા આગળ ? પુત્ર મહેન્દ્રસિંહ શું કરશે ?

1/5
બીજી તરફ શંકરસિંહની પાર્ટીમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા નહીં જોડાય. મહેન્દ્રસિહંનાં નજીકના વર્તુળોમાંથી મળતા નિર્દેશો મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા દિવાળી પહેલા જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે. રાજકારણમાં હવે કદાચ પિતા-પુત્ર સામસામી પાર્ટીમાં મોરચા માંડે તેવા પણ સંજોગો ઉભા થઈ શકે છે.
બીજી તરફ શંકરસિંહની પાર્ટીમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા નહીં જોડાય. મહેન્દ્રસિહંનાં નજીકના વર્તુળોમાંથી મળતા નિર્દેશો મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા દિવાળી પહેલા જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે. રાજકારણમાં હવે કદાચ પિતા-પુત્ર સામસામી પાર્ટીમાં મોરચા માંડે તેવા પણ સંજોગો ઉભા થઈ શકે છે.
2/5
શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલા જન-વિકલ્પ મોરચાને હવે જન વિકલ્પ પાર્ટી તરીકે રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારશે. રાજકીય પાર્ટી બનાવીને વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પક્ષને સાથે લઇને જન વિકલ્પ મોરચાની રચના થશે.
શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલા જન-વિકલ્પ મોરચાને હવે જન વિકલ્પ પાર્ટી તરીકે રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારશે. રાજકીય પાર્ટી બનાવીને વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પક્ષને સાથે લઇને જન વિકલ્પ મોરચાની રચના થશે.
3/5
 જનવિકલ્પ પાર્ટીએ ચૂંટણી પંચની માન્યતા મેળવવાની અરજી કર્યાનું જાણવા મળે છે. ગત વિધાનસભામાં ઘાટલોડીયા બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ચૂંટણી લડેલા બાપુના અંગત સમર્થક રમેશભાઈ દુધવાળાના નામે જન વિકલ્પ મોરચાની રાજકીય પાર્ટી તરીકે નોંધણી માટે અરજી થઇ હોવાનું જાણવા મળે છે.
જનવિકલ્પ પાર્ટીએ ચૂંટણી પંચની માન્યતા મેળવવાની અરજી કર્યાનું જાણવા મળે છે. ગત વિધાનસભામાં ઘાટલોડીયા બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ચૂંટણી લડેલા બાપુના અંગત સમર્થક રમેશભાઈ દુધવાળાના નામે જન વિકલ્પ મોરચાની રાજકીય પાર્ટી તરીકે નોંધણી માટે અરજી થઇ હોવાનું જાણવા મળે છે.
4/5
 બાપુએ અહમદ પટેલને બદલે પોતાના પુત્રના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને મત આપીને પહેલું વચન તો તોડી દીધું. એ પછી હવે બાપુ પોતાની રાજકીટ પાર્ટી સ્થાપીને બીજું વચન તોડે તેવા સંકેત મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના આશિર્વાદથી રચાયેલા જન વિકલ્પ મોરચાને રાજકીય પાર્ટી બનાવવા સક્રિય બન્યા છે.
બાપુએ અહમદ પટેલને બદલે પોતાના પુત્રના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને મત આપીને પહેલું વચન તો તોડી દીધું. એ પછી હવે બાપુ પોતાની રાજકીટ પાર્ટી સ્થાપીને બીજું વચન તોડે તેવા સંકેત મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના આશિર્વાદથી રચાયેલા જન વિકલ્પ મોરચાને રાજકીય પાર્ટી બનાવવા સક્રિય બન્યા છે.
5/5
અમદાવાદઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, પોતે રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય પણ સાથે સાથે પોતે કોઈ પાર્ટીમાં નહી જોડાય. એ વખતે બાપુએ રાજ્યસભાની ચૂંટણીમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત આપશે તેવું વચન પણ આપ્યું હતું.
અમદાવાદઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, પોતે રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય પણ સાથે સાથે પોતે કોઈ પાર્ટીમાં નહી જોડાય. એ વખતે બાપુએ રાજ્યસભાની ચૂંટણીમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત આપશે તેવું વચન પણ આપ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Embed widget