શોધખોળ કરો

આણંદઃ અમદાવાદના પાંચ શિક્ષકોની કારને નડ્યો થથરાવી દે તેવો અકસ્માત, કારનો કૂચ્ચો, શું થયું શિક્ષકોનું? જાણો

1/5
અકસ્માતમાં ઘવાયેલ શિક્ષકો: રાજુભાઈ દલાભાઇ રાઠોડ (32), હિતેષભાઈ આર. પટેલ (34), અરૂણભાઈ ગુલાબસિંહ (31), અપૂર્વ શાંતીલાલ પટેલ (45), મનીષભાઈ નટવરભાઈ પટેલ (33).
અકસ્માતમાં ઘવાયેલ શિક્ષકો: રાજુભાઈ દલાભાઇ રાઠોડ (32), હિતેષભાઈ આર. પટેલ (34), અરૂણભાઈ ગુલાબસિંહ (31), અપૂર્વ શાંતીલાલ પટેલ (45), મનીષભાઈ નટવરભાઈ પટેલ (33).
2/5
સામરખા બ્રિજ પર અમદાવાદ તરફથી 100થી વધુની સ્પીડે આવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે કાર ટકરાઇ હતી. ત્યારબાદ નજીકમાં જમીનમાં અઢી ફૂટ નીચે દાટેલો અને આરસીસીનો બનાવેલો માઇલસ્ટોન પણ અડફેટમાં લઇ ઉખેડી નાખ્યો હતો અને દસથી પંદર ફૂટ દૂર લઇ ગયો હતો. આ બનાવના પગલે હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને સૌ પ્રથમ ક્રેઇન વડે માઇલસ્ટોન ઉંચકીને રોડની સાઇડમાં કર્યો હતો.
સામરખા બ્રિજ પર અમદાવાદ તરફથી 100થી વધુની સ્પીડે આવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે કાર ટકરાઇ હતી. ત્યારબાદ નજીકમાં જમીનમાં અઢી ફૂટ નીચે દાટેલો અને આરસીસીનો બનાવેલો માઇલસ્ટોન પણ અડફેટમાં લઇ ઉખેડી નાખ્યો હતો અને દસથી પંદર ફૂટ દૂર લઇ ગયો હતો. આ બનાવના પગલે હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને સૌ પ્રથમ ક્રેઇન વડે માઇલસ્ટોન ઉંચકીને રોડની સાઇડમાં કર્યો હતો.
3/5
જેના કારણે ગાડીના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ રામાજી ભગોરા(ઉ.વ.46)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ શિક્ષકોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જેના કારણે ગાડીના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ રામાજી ભગોરા(ઉ.વ.46)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ શિક્ષકોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
4/5
પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર, અમદાવાદ નિર્ણયનગર રત્નોલી સોસાયટીમાં રહેતાં અને પીરાણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામજીભાઈ ભગોરા તથા અન્ય પાંચ શિક્ષકો સામાજિક કામ અર્થે અમદાવાદથી વડોદરા તરફ જવા માટે કાર લઇને નીકળ્યાં હતાં. આ કાર નેશનલ હાઇવે નં.8 પર આણંદ નજીક સામરખા ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા ઉપર પશુ આડું આવતાં કારચાલક અપૂર્વ પટેલે અચાનક બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની વચ્ચે આવેલ ડિવાઇડર સાથે કાર અથડાઈને નજીકમાં રોડની જમણી બાજુએ ફંગોળાઇ ગઇ હતી.
પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર, અમદાવાદ નિર્ણયનગર રત્નોલી સોસાયટીમાં રહેતાં અને પીરાણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામજીભાઈ ભગોરા તથા અન્ય પાંચ શિક્ષકો સામાજિક કામ અર્થે અમદાવાદથી વડોદરા તરફ જવા માટે કાર લઇને નીકળ્યાં હતાં. આ કાર નેશનલ હાઇવે નં.8 પર આણંદ નજીક સામરખા ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા ઉપર પશુ આડું આવતાં કારચાલક અપૂર્વ પટેલે અચાનક બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની વચ્ચે આવેલ ડિવાઇડર સાથે કાર અથડાઈને નજીકમાં રોડની જમણી બાજુએ ફંગોળાઇ ગઇ હતી.
5/5
આણંદ : નેશનલ હાઇવે નં.8 ઉપર સામરખા ઓવરબ્રિજ પર ગુરુવાર બપોરના સમયે અમદાવાદથી વડોદરા તરફ પૂરઝડપે કરી જઈ રહી હતી જે અચાનક રોડ ઉપર ઢોર આવી જતાં કારચાલકે બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને જમણી સાઈડના રોડ ઉપર ધસી ગઇ હતી. કાર 4-5 પલટી ખાઇ જતાં તેના ફુરચેફુરચા નીકળી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને વત્તા ઓછી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આણંદ : નેશનલ હાઇવે નં.8 ઉપર સામરખા ઓવરબ્રિજ પર ગુરુવાર બપોરના સમયે અમદાવાદથી વડોદરા તરફ પૂરઝડપે કરી જઈ રહી હતી જે અચાનક રોડ ઉપર ઢોર આવી જતાં કારચાલકે બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને જમણી સાઈડના રોડ ઉપર ધસી ગઇ હતી. કાર 4-5 પલટી ખાઇ જતાં તેના ફુરચેફુરચા નીકળી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને વત્તા ઓછી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget