શોધખોળ કરો
આણંદઃ અમદાવાદના પાંચ શિક્ષકોની કારને નડ્યો થથરાવી દે તેવો અકસ્માત, કારનો કૂચ્ચો, શું થયું શિક્ષકોનું? જાણો
1/5

અકસ્માતમાં ઘવાયેલ શિક્ષકો: રાજુભાઈ દલાભાઇ રાઠોડ (32), હિતેષભાઈ આર. પટેલ (34), અરૂણભાઈ ગુલાબસિંહ (31), અપૂર્વ શાંતીલાલ પટેલ (45), મનીષભાઈ નટવરભાઈ પટેલ (33).
2/5

સામરખા બ્રિજ પર અમદાવાદ તરફથી 100થી વધુની સ્પીડે આવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે કાર ટકરાઇ હતી. ત્યારબાદ નજીકમાં જમીનમાં અઢી ફૂટ નીચે દાટેલો અને આરસીસીનો બનાવેલો માઇલસ્ટોન પણ અડફેટમાં લઇ ઉખેડી નાખ્યો હતો અને દસથી પંદર ફૂટ દૂર લઇ ગયો હતો. આ બનાવના પગલે હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને સૌ પ્રથમ ક્રેઇન વડે માઇલસ્ટોન ઉંચકીને રોડની સાઇડમાં કર્યો હતો.
Published at : 16 Sep 2016 10:04 AM (IST)
View More




















