શોધખોળ કરો
વાપીઃ ઉશ્કેરાયેલ વ્યક્તિએ માસુમ બાળકને ગોળી મારી
1/5

સુરજાના પિતા રાકેશ પાંડેએ જણાવ્યું કે, સ્કૂલમાં વેકેશન હોવાથી પુત્ર મિત્રો સાથે ઘર નજીક આવેલા કેરીના ઝાડ છે ત્યાં કેરી તોડ્યા બાદ પરત આવતો હતો ત્યારે તેના પર ગોળીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સુરજના આંતરડામાં 12 જેટલા હોલ થયા હોવાનું તબીબે જણાવ્યું હતું. આ ગોળી કોણે ચલાવી તે ચોક્કસ કહી ન શકાય પણ ખાન બંધુઓના ઘરમાંથી જ હુમલો થયો હોઇ શકે. જેથી આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય એ જરૂરી છે.
2/5

ડુંગરાના પીએસઆએ જણાવ્યું કે, હાલ સેલવાસ પોલીસ મથકથી ટપાલ દ્વારા આ ઘટનાની જાણ થઈ છે. પીડિત સુરજના પિતાના નિવેદન લેવા બાદ સ્થળ તપાસ કરી ફાયરિંગ કરનાર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Published at : 04 May 2017 12:48 PM (IST)
View More























