શોધખોળ કરો
કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ્દ, જાણો શું છે કારણ?
1/5

કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
2/5

હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
Published at : 17 Nov 2016 10:04 AM (IST)
View More





















