શોધખોળ કરો

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ્દ, જાણો શું છે કારણ?

1/5
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
2/5
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
3/5
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
4/5
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
5/5
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
Maruti 7-Seater Car: 7-સીટર મારુતિ ગ્રાન્ડ વિટારા ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત?
Maruti 7-Seater Car: 7-સીટર મારુતિ ગ્રાન્ડ વિટારા ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત?
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
iPhone 16e નું બુકિંગ આજથી શરૂ, જાણો સેલ ડેટ અને ઑફર્સ વિશેની તમામ માહિતી
iPhone 16e નું બુકિંગ આજથી શરૂ, જાણો સેલ ડેટ અને ઑફર્સ વિશેની તમામ માહિતી
Embed widget