શોધખોળ કરો

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ્દ, જાણો શું છે કારણ?

1/5
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
2/5
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
3/5
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
4/5
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
5/5
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
Embed widget