શોધખોળ કરો

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ્દ, જાણો શું છે કારણ?

1/5
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
2/5
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
3/5
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
4/5
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
5/5
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget