શોધખોળ કરો
સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાએ ભાજપ છોડ્યું, આજે કોંગ્રેસમાં જોડાશે, જાણો ભાજપની કઈ મતબેંકો પર પડશે અસર?
1/5

કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર રાજકોટના મેયર હતા. ત્યાર બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા. શામજીભાઈ ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય હતા પણ તેમને ટિકીટ ના મળતાં તેમણે ભાજપને છોડી દીધો હતો.
2/5

Published at : 14 Aug 2018 11:26 AM (IST)
View More























