શોધખોળ કરો

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાએ ભાજપ છોડ્યું, આજે કોંગ્રેસમાં જોડાશે, જાણો ભાજપની કઈ મતબેંકો પર પડશે અસર?

1/5
કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર રાજકોટના મેયર હતા. ત્યાર બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા. શામજીભાઈ ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય હતા પણ તેમને ટિકીટ ના મળતાં તેમણે ભાજપને છોડી દીધો હતો.
કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર રાજકોટના મેયર હતા. ત્યાર બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા. શામજીભાઈ ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય હતા પણ તેમને ટિકીટ ના મળતાં તેમણે ભાજપને છોડી દીધો હતો.
2/5
3/5
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ ને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ સિલસિલામાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને ચોટીલાના ભૂતપૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ખેંચી જવામાં કોંગ્રેસ સફળ રહી છે.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ ને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ સિલસિલામાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને ચોટીલાના ભૂતપૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ખેંચી જવામાં કોંગ્રેસ સફળ રહી છે.
4/5
અશોક ડાંગર આહિર સમાજના નેતા છે અને રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે. શામજીભાઈ ચૌહાણ કોળી સમાજના નેતા છે. તેમના જોડાવાથી જસદણ વિધાનસભા બેઠક પરથી જીતવા માગતા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને તકલીફ પડશે તેવું મનાય છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફાયદો થશે.
અશોક ડાંગર આહિર સમાજના નેતા છે અને રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે. શામજીભાઈ ચૌહાણ કોળી સમાજના નેતા છે. તેમના જોડાવાથી જસદણ વિધાનસભા બેઠક પરથી જીતવા માગતા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને તકલીફ પડશે તેવું મનાય છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફાયદો થશે.
5/5
અશોક ડાંગરે મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યારે શામજીભાઈ ચૌહાણે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને રામ રામ કર્યા હતા. આ બંને નેતા બુધવારે કોંગ્રેસમાં જોડાઈ જશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં બંને કોંગ્રેસમાં જોડાશે.
અશોક ડાંગરે મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યારે શામજીભાઈ ચૌહાણે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને રામ રામ કર્યા હતા. આ બંને નેતા બુધવારે કોંગ્રેસમાં જોડાઈ જશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં બંને કોંગ્રેસમાં જોડાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget