શોધખોળ કરો
શું ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાના ગુજરાત પ્રવાસ પાછળ કોંગ્રેસ છે!
1/4

અત્રે એ નોંધનીય છે કે આ પહેલા જીએસટીની ટીકા કરતા યશવંત સિંહાએ કહ્યુ હતુ કે, જયારે અમે એટલે કે ભાજપ વિપક્ષમાં હતા ત્યારે સરકાર ઉપર ટેકસ ટેરેરીઝમ અને રેડ રાજનો આરોપ મુકતા હતા. તેમણે કહ્યુ હતુ કે, આજે જે ચાલી રહ્યુ છે તે પણ ટેરેરીઝમ જ છે. સિંહાએ કહ્યુ હતુ કે, જીએસટી ગુડ એન્ડ સિમ્પલ ટેકસ બની શકત પરંતુ સત્તામાં બેઠેલા લોકોએ તેને બેડ એન્ડ કોમ્પ્લીકેટેડ ટેકસ બનાવી દીધો.
2/4

એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાના જણાવ્યા પ્રમાણે પી.ચિદમ્બરમની જેમ યશવંત સિંહાની મુલાકાત પણ કોંગ્રેસના બેનર હેઠળ નહી હોય. જયારે યશવંત સિંહા અને ચિદમ્બરમ જેવા લોકો બીનરાજકીય પ્લેટફોર્મ પર બોલતા હોય છે તો એ તેમના વિચારો દર્શાવતા હોય છે. આ કાર્યક્રમ અનુસાર યશવંત સિંહા ૧૪મીએ અમદાવાદમાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં અને ૧પમીએ રાજકોટમાં અરવિંદભાઇ મણીયાર હોલમાં પ્રવચન આપશે.
Published at : 02 Nov 2017 12:02 PM (IST)
View More























