શોધખોળ કરો
પોરબંદરઃ સાળી-બનેવી વચ્ચેના પ્રેમસંબંધમાં કેવો આવ્યો કરુણ અંજામ? એકબીજા વગર રહી ન શકતા શું કર્યું?
1/3

આ અંગે હોટલ સંચાલકે પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
2/3

પોરબંદરઃ ભાવનગરના યુવક અને કુતિયાણાની યુવતીએ પોરબંદરની એક હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ પ્રેમી યુગલ સાળી-બનેવી થતાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમમાં અંધ આ યુગલે સામાજીક રીતે એક થવામાં મુશ્કેલી થતી હોવાથી આ પગલું ભર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
3/3

આ અંગેની વિગતો એવી છે કે, ભાવનગરનો રહેવાસી હેમંત છગનભાઈ યાદવ(ઉ.વ.30) અને કુતિયાણાની પૂજા તરૂણભાઈ બારોટ(ઉ.વ.27) બંને સાળી બનેવી થાય છે. આ સાળી-બનેવી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, સામાજિક રીતે આ પ્રેમસંબંધને માન્યતા મળે, તેમ ન હોવાથી આજે પોરબંદરની કાવેરી હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
Published at : 12 Nov 2016 01:06 PM (IST)
Tags :
Couple SuicideView More





















