શોધખોળ કરો
ગુજરાત બજેટઃ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને લઈ શું થઈ જાહેરાત, જાણો વિગત
1/4

આ ઉપરાંત શ્રમયોગીઓના આરોગ્યની તપાસ માટે 22 નવા ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ શરૂ કરવા સહિત કુલ 18 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
2/4

બાંધકામ શ્રમયોગીઓને સ્ટીલના વાસણોનો સેટ આપવા રૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Published at : 20 Feb 2018 04:50 PM (IST)
View More























