શોધખોળ કરો
પાકિસ્તાનની જેલમાં 24 વર્ષથી બંધ અમદાવાદના નાગરિકની બહેનની અરજી પર ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો ? જાણો વિગત
1/5

આ અંગે 1 ફેબ્રુઆરી 2007ના રોજ ભારતીય હાઈ કમિશન દ્વારા મોકલવામાં આવેલા એક પત્ર દ્વારા જાણ થઈ કે, કુલદીપ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. જ્યાં એક સમયે 'સરબજીત'ને પણ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વકીલ એમ.કે પૌલ અને ફેમિલીએ કુલદીપને મુક્ત કરાવવા માટે એક લાંબી લડત શરૂ કરી હતી.
2/5

આ સંજોગોમાં હાઈકોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઈએ અને પરિવારને વળતર ચુકવવું જોઈએ. આ અંગે હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો. જેમા રેખા યાદવને આંશીક રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે.
Published at : 12 Jun 2018 05:49 PM (IST)
View More





















