શોધખોળ કરો
નલિયા બળાત્કારકાંડ અંગે હાર્દિકનો હુંકારઃ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું, જાણો બીજું શું કહ્યું?
1/7

2/7

તેણે કહ્યું કે પાટીદાર આંદોલન એ કોઇ સમાજના વિરોધ માટેની લડાઇ નથી, પણ પાટીદારના યુવાનો જ્યારે 85 ટકા મેળવીને પણ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મેળવી શકતા અને લાખો રૂપિયા ડોનેશન આપી ખાનગી કોલેજમાં ભણવું પડે અને નોકરીમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેની સામેની આ લડત છે.
Published at : 14 Feb 2017 10:03 AM (IST)
View More























