શોધખોળ કરો
અનામત મુદ્દે હાર્દિક પટેલે આ શું કહ્યું, હળવદમાં પાટીદારોના ટોળાં ઉમટ્યાં
1/6

વધુમાં જણાવ્યું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત કે વિધવા બેન હોય તેમના સંતાનને 200 માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતા પણ કોલલેટરના આવે તેનો વિરોધ છે ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવ્યા હતાં.
2/6

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર પાટીદાર સમાજને બે મહિનામાં અમોને અનામત આપવા ઘેર આવવું પડશે. આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 10 Oct 2017 08:12 AM (IST)
View More























