શોધખોળ કરો
હાર્દિક પટેલ ફરી મેદાનમાં, પાટીદાર અનામત માટે આ મહિને ક્યાં કરશે બે મહાસંમેલન? જાણો કેટલાં લોકો ઉમટશે?
1/6

આ ઉપરાંત 26 ઓગષ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં 50 હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે. બે વર્ષ પહેલાં 25 ઓગસ્ટે અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે 25 લાખ પાટીદારોને એકઠા કરીને શક્તિ પ્રદર્શન કર્યું પછી અનામત આંદોલન ભડક્યું હતું.
2/6

આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરવામાં આવી છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં 5 ઓગષ્ટે 30 હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળનાર છે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી કમસે કમ 1-1 પાટીદાર આવશે.
Published at : 01 Aug 2017 11:02 AM (IST)
View More























