શોધખોળ કરો

હાર્દિક પટેલ ફરી મેદાનમાં, પાટીદાર અનામત માટે આ મહિને ક્યાં કરશે બે મહાસંમેલન? જાણો કેટલાં લોકો ઉમટશે?

1/6
આ ઉપરાંત 26 ઓગષ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં 50 હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે. બે વર્ષ પહેલાં 25 ઓગસ્ટે અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે 25 લાખ પાટીદારોને એકઠા કરીને શક્તિ પ્રદર્શન કર્યું પછી અનામત આંદોલન ભડક્યું હતું.
આ ઉપરાંત 26 ઓગષ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં 50 હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે. બે વર્ષ પહેલાં 25 ઓગસ્ટે અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે 25 લાખ પાટીદારોને એકઠા કરીને શક્તિ પ્રદર્શન કર્યું પછી અનામત આંદોલન ભડક્યું હતું.
2/6
આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરવામાં આવી છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં 5 ઓગષ્ટે 30 હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળનાર છે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી કમસે કમ 1-1 પાટીદાર આવશે.
આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરવામાં આવી છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં 5 ઓગષ્ટે 30 હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળનાર છે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી કમસે કમ 1-1 પાટીદાર આવશે.
3/6
 પાટીદારોને અનામત સહિતની અલગ - અલગ માંગણીઓ સાથે શરૂ થયેલુ આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે. આ આંદોલનમાં 14 યુવાનોની આહુતિ લેવાઇ છે. કરોડો રૂપિયાની માલ-મિલ્કતને નુકસાન થયું છે તેમ છતાં આંદોલન શાંત થયું નથી.
પાટીદારોને અનામત સહિતની અલગ - અલગ માંગણીઓ સાથે શરૂ થયેલુ આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે. આ આંદોલનમાં 14 યુવાનોની આહુતિ લેવાઇ છે. કરોડો રૂપિયાની માલ-મિલ્કતને નુકસાન થયું છે તેમ છતાં આંદોલન શાંત થયું નથી.
4/6
અમદાવાદઃ રાજ્ય સરકારની વિવિધ નોકરીઓમાં, શાળા - કોલેજોમાં અને મળવાપાત્ર તમામ સંસ્થાઓમાં પાટીદારોને અનામત જગ્યાનો લાભ આપવાની માગણી સાથે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન પુરી તાકાત સાથે ફરી શરૂ કરાશે. આ માટે ૨૫ ઓગષ્ટે પાટણમાં ૫૧ હજાર યુવકો એકઠા થશે.
અમદાવાદઃ રાજ્ય સરકારની વિવિધ નોકરીઓમાં, શાળા - કોલેજોમાં અને મળવાપાત્ર તમામ સંસ્થાઓમાં પાટીદારોને અનામત જગ્યાનો લાભ આપવાની માગણી સાથે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન પુરી તાકાત સાથે ફરી શરૂ કરાશે. આ માટે ૨૫ ઓગષ્ટે પાટણમાં ૫૧ હજાર યુવકો એકઠા થશે.
5/6
 પાટીદારોમાં અંદરખાને સરકાર સામે આક્રોશ છે. ગામડાના નાનામાં નાના પાટીદારને પણ આ પ્રશ્ને સરકાર સામે ભારોભાર રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાટીદારોના આ રોષ અને અપાયેલા ભોગને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાટીદારોમાં અંદરખાને સરકાર સામે આક્રોશ છે. ગામડાના નાનામાં નાના પાટીદારને પણ આ પ્રશ્ને સરકાર સામે ભારોભાર રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાટીદારોના આ રોષ અને અપાયેલા ભોગને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
6/6
આ પહેલાં ૫ ઓગષ્ટે અમદાવાદમાં ૩૦ હજાર પાટીદારોનું સંમેલન મળશે તેમ પાસના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું છે. સોલા ભાગવતમાં ઉમિયાધામ ખાતે મળનારા આ સંમેલનને ક્રાન્તિકારી કાર્યકર્તા સંમેલન નામ અપાયું છે. આ સંમેલનમાં ગુજરાતનાં 7000 ગામોમાંથી કાર્યકરો ઉમટી પડશે તેવો દાવો કરાયો છે.
આ પહેલાં ૫ ઓગષ્ટે અમદાવાદમાં ૩૦ હજાર પાટીદારોનું સંમેલન મળશે તેમ પાસના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું છે. સોલા ભાગવતમાં ઉમિયાધામ ખાતે મળનારા આ સંમેલનને ક્રાન્તિકારી કાર્યકર્તા સંમેલન નામ અપાયું છે. આ સંમેલનમાં ગુજરાતનાં 7000 ગામોમાંથી કાર્યકરો ઉમટી પડશે તેવો દાવો કરાયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget