શોધખોળ કરો

ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં વધુ એક છબરડો, ધો-૪ના પુસ્તકમાં રોજાનો અર્થ ઝાડા-ઉલ્ટી રોગ છપાઇ ગયો

1/5
તાજેતરમાં જ, ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ સામે આવતાં ખ્રિસ્તી સમુદાયે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને દેખાવો કરી પુસ્ત પાછુ ખેંચવા માંગણી કરી હતી, જે વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા ફરી એક મોટો વિવાદ સર્જાયો છે.
તાજેતરમાં જ, ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ સામે આવતાં ખ્રિસ્તી સમુદાયે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને દેખાવો કરી પુસ્ત પાછુ ખેંચવા માંગણી કરી હતી, જે વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા ફરી એક મોટો વિવાદ સર્જાયો છે.
2/5
 આવી ગંભીર ક્ષતિ બદલ મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગીની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. તો, આ ભૂલને લઇ પાઠય પુસ્તક મંડળની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે. પુસ્તકમાં જે શબ્દો હિન્દીમાં લખાયા છે તે મુજબ, રોજા શબ્દનો અર્થ એક 'ચાતક તથા સંક્રામક રોગ જિસમેં દસ્ત ઔર કૈ આતી હૈ' લખવામાં આવ્યો છે. રોજા મુસ્લિમ સમાજમાં પવિત્ર શબ્દ મનાય છે અને તેમાં આવી ભૂલના કારણે મુસ્લિમ સમુદાયમાં નારાજગી ફેલાઇ છે.
આવી ગંભીર ક્ષતિ બદલ મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગીની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. તો, આ ભૂલને લઇ પાઠય પુસ્તક મંડળની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે. પુસ્તકમાં જે શબ્દો હિન્દીમાં લખાયા છે તે મુજબ, રોજા શબ્દનો અર્થ એક 'ચાતક તથા સંક્રામક રોગ જિસમેં દસ્ત ઔર કૈ આતી હૈ' લખવામાં આવ્યો છે. રોજા મુસ્લિમ સમાજમાં પવિત્ર શબ્દ મનાય છે અને તેમાં આવી ભૂલના કારણે મુસ્લિમ સમુદાયમાં નારાજગી ફેલાઇ છે.
3/5
 મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા તાજેતરમાં શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. ધોરણ ૪ હિન્દી માધ્યમમાં પણ પાઠય પુસ્કત મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરી સ્કૂલોમાં મોકલાયા હતા. જેમાં હિન્દી પ્રથમ ભાષાના પુસ્તકમાં ગંભીર ભૂલ થઇ હોવાની બાબત પ્રકાશમાં આવી છે. હિન્દીના પુસ્તકમાં પ્રકરણ ૩ ઇદગાહનું છે, જે પ્રકરણ પૂર્ણ થયા બાદ પાઠમાં આવતા અઘરા શબ્દનો અર્થ સમજાય તે માટે શબ્દાર્થ આપેલા છે. જેમાં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા તાજેતરમાં શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. ધોરણ ૪ હિન્દી માધ્યમમાં પણ પાઠય પુસ્કત મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરી સ્કૂલોમાં મોકલાયા હતા. જેમાં હિન્દી પ્રથમ ભાષાના પુસ્તકમાં ગંભીર ભૂલ થઇ હોવાની બાબત પ્રકાશમાં આવી છે. હિન્દીના પુસ્તકમાં પ્રકરણ ૩ ઇદગાહનું છે, જે પ્રકરણ પૂર્ણ થયા બાદ પાઠમાં આવતા અઘરા શબ્દનો અર્થ સમજાય તે માટે શબ્દાર્થ આપેલા છે. જેમાં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે.
4/5
ધોરણ-4ના હિન્દી માધ્યમના પુસ્તકમાં પ્રથમ ભાષાના વિષયનાં પ્રકરણ-3માં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે. જેના કારણે ભારે વિવાદ ઊભો થયો છે.
ધોરણ-4ના હિન્દી માધ્યમના પુસ્તકમાં પ્રથમ ભાષાના વિષયનાં પ્રકરણ-3માં રોજા શબ્દનો અર્થ ઝાડા ઉલ્ટી જેવો રોગ લખવામાં આવ્યો છે. જેના કારણે ભારે વિવાદ ઊભો થયો છે.
5/5
અમદાવાદઃ ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા બહુ મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ચારેબાજુથી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને તાત્કાલિક ધોરણે ગંભીર ક્ષતિયુકત આ પુસ્તક પાછું ખેંચવા માંગ ઉઠી છે.
અમદાવાદઃ ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા બહુ મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ચારેબાજુથી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને તાત્કાલિક ધોરણે ગંભીર ક્ષતિયુકત આ પુસ્તક પાછું ખેંચવા માંગ ઉઠી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget