શોધખોળ કરો
હાર્દિક ભારતના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં, જાણો શું લખાયું તેના વિશે...
1/5

દરમિયાન હાર્દિકે જણાવ્યું છે કે, ચૂંટણીઓમાં હવે વિવિધ સમાજના લોકો ભાજપ સામે મેદાને પડયા છે ત્યારે હિન્દુત્વના નામે મત મેળવવા અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. અમદાવાદ ખાતે પાસના અગ્રણી વરૂણ પટેલ દ્વારા પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ દૂર કરીને યોગ્ય પગલા લેવા માટે માગણી કરવામાં આવી હતી.
2/5

પાસની મહિલા અગ્રણી રેશમા પટેલે કેન્દ્રીય ચૂંટણી પંચને આરટીઆઇ સાથે એક પત્ર લખીને ૩૭ જેટલા મુદ્દાની સ્પષ્ટતા માગી છે. જેમાં તેમણે પોતાને સ્વતંત્ર રીતે ટેકનીકલ એકસપર્ટ પાસે ચકાસણી કરાવવી હોય અને ઇવીએમ ખરીદવું હોય તો શું પ્રોસીજર છે તેની માહિતી આપવા પણ જણાવ્યું છે. તે સાથે બગડેલા કે ક્ષતિયુકત ઇવીએમનો કેવી રીતે નાશ કરવામાં આવે છે સહિત અનેક મુદ્દે પણ જાણકારી માગી છે.
Published at : 29 Mar 2017 12:18 PM (IST)
View More























