શોધખોળ કરો
રાજકોટઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર હુમલાના કેસમાં ક્યા પાંચની કરાઈ ધરપકડ? જાણો વિગત
1/6

રાતે 2 વાગે સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ ગંભીરતાથી ચકાસ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયતમાં રખાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનોની ધરપકડ કરવાનો નિર્દેશ પણ પોલીસ કમિશનરે આપ્યો હતો.
2/6

રાજકોટ: વિજય રૂપાણીના નિવાસસ્થાને તોડફોડ અને ટોળાંને ઉશ્કેરવા સંદર્ભે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મહેશ રાજપૂત સહિતના ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ઇન્દ્રનીલ રાજગુરુ, મિતુલ દોંગા, કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સહિત 250 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકો પર પોલીસ ફરજમાં રૂકાવટ અને ઝપાઝપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સવારે જામીન પર છોડી દેવામાં આવ્યા હતાં.
Published at : 03 Dec 2017 02:54 PM (IST)
View More























