શોધખોળ કરો
નરેન્દ્ર મોદીની સભામાં જોવા મળ્યો ભાજપનો આ દિગ્ગજ નેતા? આ કારણે આવ્યો હતો ચર્ચામાં
1/4

ભુજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતાં જેમાં આણંદ, રાજકોટ અને ભુજની મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બળાત્કારકાંડથી વિવાદમાં ફસાયેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
2/4

જોકે આ ઘટનાક્રમ પછી ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાનુશાલીએ આ કાર્યક્રમમાં એકાએક પ્રગટ થઈને રાપરના પૂર્વધારાસભ્ય પંકજ મહેતાની બાજુમાં સ્થાન જમાવતાં ઉપસ્થિતોમાં ગણગણાટ છવાયો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
Published at : 01 Oct 2018 08:59 AM (IST)
View More





















