શોધખોળ કરો
કોંગ્રેસમાં જોડાવા બદલ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો વિગતે
1/5

ઊનાકાંડના પીડિત યુવાનોને સરકારી નોકરી અને પાંચ એકર જમીન, બીપીએલ કાર્ડ, તમામ જિલ્લામાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ ચાલે તેવી સ્પેશિયલ કોર્ટ, દલિતોને જમીનોની ફાળવણી, ગટરમાં સફાઈ કરતા સમયે મૃત્યુ પામેલા કામદારોને આર્થિક સહાય ચૂકવાય, રિઝર્વેશન એક્ટ, બેરોજગાર યુવાનોને બેકલોગની જગ્યામાં ભરતી, ઘરવિહોણાને આવાસ, આંદોલનકારીઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા, કેન્દ્ર સરકાર દ્વારા મેઇડ ઇન ઇન્ડિયા અંતર્ગત રાજ્યના 50 હજાર દલિત યુવાનોને સ્ટાર્ટઅપ આપે, ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે.
2/5

આ સાથે દલિત સમાજની 17 માગણીઓ જે પક્ષ સ્વીકારશે તે જ પક્ષને દલિતોના મત મળશે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં થયેલા પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવાનના મૃત્યુને 5 વર્ષનો સમય વીતી ગયો છે છતાં પીડિત પરિવારો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. બીજી બાજુ ઊના કાંડની તપાસમાં પણ હજી અધ્ધરતાલ છે. જેને કારણે રાજ્યમાં સરકાર પ્રત્યેનો દલિતોનો ગુસ્સો વધી રહ્યો છે.
Published at : 03 Nov 2017 08:10 AM (IST)
View More























