શોધખોળ કરો
નવસારીઃ ઉશ્કેરાયેલા જયેશે ધક્કો મારતાં બેડ પર પડેલી શીતલ બૂમો પાડવા લાગી, પછી શું થયું?
1/7

કામવાળી શીતલના ઘરે એક કલાક કરતાં વધુ સમય સુધી ઘરમાં કામ કરતી હતી, પરંતુ સૂચના હોવાથી તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહોતો. કેમકે, જયેશ હત્યા કર્યા પછી બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરતો ગયો હતો. એટલું જ નહીં, તેણે પોતાના ફિંગરપ્રિન્ટ પણ હથિયાર પરથી દૂર કરી દીધા હતા. જોકે, પોલીસે કામવાળીના નિવેદનને આધારે તપાસ કરતાં જયેશ પકડાઇ ગયો હતો અને પૂછપરછમાં તેણે આ કબૂલાત આપી હતી.
2/7

શીતલની હત્યા કર્યા પછી જયશે આગળના દરવાજે બહાર નીકળી ગયો હતો અને પોતાની બાઇક લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ તે રાબેતા મુજબ ઘરના પાછલા દરવાજેથી ઘરમાં આવી હતી. અગાઉથી સૂચના હોવાથી રૂમનો દરવાજો બંધ હોવાથી તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહોતો અને તે સફાઇ માટે ત્યાં ગઈ નહોતી. તેમજ સૂચના હોવાથી તેણે વાસણો પણ સાફ કર્યા નહોતા.
Published at : 21 Jul 2017 10:16 AM (IST)
View More























