શોધખોળ કરો

પાટીદારોને અનામત આપવાના મુદ્દે નીતિન પટેલે શું આપી ખાતરી? જાણો વિગત

1/5
નીતિન પટેલે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ પાટીદાર સહિતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી સમયે અનામત આપવાનું વચન આપ્યું હતું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે એ રીતે અનામત શક્ય જ નથી.
નીતિન પટેલે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ પાટીદાર સહિતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી સમયે અનામત આપવાનું વચન આપ્યું હતું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે એ રીતે અનામત શક્ય જ નથી.
2/5
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અનામતને હાઈકોર્ટ ફગાવી દીધી છે. ગુજરાત સરકારે તેની સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તે અંગે પણ રાહ જોવી જરૂરી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અનામતને હાઈકોર્ટ ફગાવી દીધી છે. ગુજરાત સરકારે તેની સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તે અંગે પણ રાહ જોવી જરૂરી છે.
3/5
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ભાજપની દેવેન્દ્ર ફડણવિસ સરકાર 1 ડિસેમ્બરે મરાઠા સમાજનાં લોકોને પછાત ગણીને 16 ટકા અનામત આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં પાટીદારો પણ અનામતની માગણી સાથે ફરી સક્રિય થયા છે અને પાટીદારોને પણ મરાઠાઓની જેમ અનામત આપવાની માગ બુલંદ કરી છે.
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ભાજપની દેવેન્દ્ર ફડણવિસ સરકાર 1 ડિસેમ્બરે મરાઠા સમાજનાં લોકોને પછાત ગણીને 16 ટકા અનામત આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં પાટીદારો પણ અનામતની માગણી સાથે ફરી સક્રિય થયા છે અને પાટીદારોને પણ મરાઠાઓની જેમ અનામત આપવાની માગ બુલંદ કરી છે.
4/5
હાર્દિક પટેલ સહિતના આગેવાનોનો આગ્રહ છે કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સર્વે કરાયો છે. ગુજરાતમાં અનામત આયોગ પણ આર્થિક માપદંડના આધારે સર્વે કરે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.
હાર્દિક પટેલ સહિતના આગેવાનોનો આગ્રહ છે કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સર્વે કરાયો છે. ગુજરાતમાં અનામત આયોગ પણ આર્થિક માપદંડના આધારે સર્વે કરે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.
5/5
આ માહોલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત કાનૂની રીતે યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે અને પાટીદાર સહિતની જ્ઞાતિનાં લોકોને અનામત આપશે. આ દિશામાં સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે.
આ માહોલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત કાનૂની રીતે યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે અને પાટીદાર સહિતની જ્ઞાતિનાં લોકોને અનામત આપશે. આ દિશામાં સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget