શોધખોળ કરો
સુરતઃ હત્યારા બાપનો સવાલ, નિવ મારો દીકરો નહોતો તો પછી હું તેને મોટો કરીને શું કરવા મિલકતમાં ભાગ આપું?
1/5

2/5

નિશિતને શંકા હતી કે, તેની પત્નિને અન્ય પુરૂષ સાથે સેક્સ સંબંધ છે અને તેના કારણે નિવનો જન્મ થયો છે. આ શંકા ધીરે ધીરે મજબૂત બની અને છેલ્લા દસ દિવસથી આ મામલે બંને વચ્ચે ઝગડા પણ થતા હતા. નિશિતે પત્નિના લગ્નેતર સંબંધો હોવાની શંકા રાખીને પોતાના પુત્રની હત્યા કરી નાંખી છે.
Published at : 23 Jul 2018 10:06 AM (IST)
View More





















