શોધખોળ કરો

જામનગરઃ પોતાના મોતની આગાહી ખોટી પડતાં હરિબાપાએ શું કહ્યું? જાણો

1/5
હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.
હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.
2/5
જામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.
જામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.
3/5
આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.
આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.
4/5
ગઇકાલથી સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આગાહી પછી દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિબાપાએ પોતાને હરિ પ્લેનમાં લેવા આવવાના છે તેવો દાવો કર્યો હતો. પરંતુ તે દાવો પોકળ નીવડ્યો છે.
ગઇકાલથી સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આગાહી પછી દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિબાપાએ પોતાને હરિ પ્લેનમાં લેવા આવવાના છે તેવો દાવો કર્યો હતો. પરંતુ તે દાવો પોકળ નીવડ્યો છે.
5/5
પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી.
પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો, જાણો બોક્સનો ભાવ કેટલો છે
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો, જાણો બોક્સનો ભાવ કેટલો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor News: ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરને દર્દીના પરિજનોએ માર માર્યો, 3 ની પોલીસે કરી ધરપકડHun To Bolish : હું તો બોલીશ : મરી પરવારી માનવતાHun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સના દાનવ કોણ?Gujarat Govt circular violated : સરકારી પરિપત્રનો ઉલાળિયો, ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો, જાણો બોક્સનો ભાવ કેટલો છે
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો, જાણો બોક્સનો ભાવ કેટલો છે
બુમરાહ સાથે બબાલ બાદ ભડક્યો કરુણ નાયર, બોલ્યો- જો તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે તો...
બુમરાહ સાથે બબાલ બાદ ભડક્યો કરુણ નાયર, બોલ્યો- જો તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે તો...
શહેરમાં હેલ્મેટ કાયદો રદ્દ કરો: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
શહેરમાં હેલ્મેટ કાયદો રદ્દ કરો: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી ખુદ મેદાનમાં, અરવલ્લીથી શરૂ થશે આ મોટું અભિયાન
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી ખુદ મેદાનમાં, અરવલ્લીથી શરૂ થશે આ મોટું અભિયાન
વૈજ્ઞાનિકોએ શોધ્યો ડાયાબિટીસનો નવો પ્રકાર, આ લોકોને કરે છે સૌથી વધુ અસર
વૈજ્ઞાનિકોએ શોધ્યો ડાયાબિટીસનો નવો પ્રકાર, આ લોકોને કરે છે સૌથી વધુ અસર
Embed widget