શોધખોળ કરો
જામનગરઃ પોતાના મોતની આગાહી ખોટી પડતાં હરિબાપાએ શું કહ્યું? જાણો
1/5

હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.
2/5

જામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.
Published at : 25 Apr 2018 10:17 AM (IST)
Tags :
JamnagarView More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત





















