શોધખોળ કરો
પાટણથી પદયાત્રાઃ પોલીસની કઈ સૂચનાને અવગણીને પાટીદારોએ કર્યા સૂત્રોચ્ચાર? જાણો વિગત
1/4

આ ઉપરાંત પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનું જણાવ્યું હતું પણ પાસના કાર્યકરોએ આવી સૂચના મળી હોવાનું જણાવ્યું હતું પણ પાટીદારોએ તેની અવગણના કરી હતી.
2/4

પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Published at : 09 Sep 2018 11:11 AM (IST)
View More




















