શોધખોળ કરો
‘વિજાપુરમાં પટેલ સિવાય કોઈ આવશે નહીં અને જો આવે તો તેને પાડી દેજો’: હાર્દિક પટેલે બીજું શું કહ્યું?
1/7

આગામી 18 નવેમ્બર મહિનામાં માણસા અને વિજાપુર તાલુકાના પાટીદાર આંદોલનકારીઓ દ્વારા ઐતિહાસિક સંમેલન યોજવામાં આવશે જેમાં હજારોની સંખ્યામાં જોડાવવા હાર્દિકે આહ્વાન કર્યું હતું.
2/7

આ ઉપરાંત હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ છે જ્યારે સોમવારે ભાજપ દ્વાપા ગૌરવ યાત્રા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા જેમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. જોકે હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે આજે PMની સભા ફ્લોપ રહી અને જનતાએ કહી દીધું કે અબ કી બાર ઘર જાઓ ભાજપ!
Published at : 17 Oct 2017 09:22 AM (IST)
Tags :
Patidar Anamat AndolanView More





















