શોધખોળ કરો
પ્રમુખ સ્વામીની આજે બીજી પુણ્યતિથિ, જુઓ બાપાની અંતિમયાત્રાની તસવીરો
1/15

2/15

16 મે, 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
Published at : 13 Aug 2018 08:14 PM (IST)
View More




















