શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રમુખ સ્વામીની આજે બીજી પુણ્યતિથિ, જુઓ બાપાની અંતિમયાત્રાની તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13200924/pramukh.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201201/WhatsApp-Image-2018-08-13-at-6.01.58-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2/15
![16 મે, 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201157/WhatsApp-Image-2018-08-13-at-6.01.58-PM-2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
16 મે, 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
3/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201154/WhatsApp-Image-2018-08-13-at-6.01.58-PM-1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
4/15
![પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા. વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201149/WhatsApp-Image-2018-08-13-at-6.01.57-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા. વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.
5/15
![ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે. 2-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201144/WhatsApp-Image-2018-08-13-at-6.01.57-PM-1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે. 2-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.
6/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201138/WhatsApp-Image-2018-08-13-at-6.01.56-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
7/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201134/WhatsApp-Image-2018-08-13-at-6.01.55-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
8/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201129/WhatsApp-Image-2018-08-13-at-6.01.54-PM-1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
9/15
![બીએપીએસના વડા પ્રમુખસ્વામીના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટ, 2016નાં રોજ સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201124/WhatsApp-Image-2018-08-13-at-6.01.52-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
બીએપીએસના વડા પ્રમુખસ્વામીના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટ, 2016નાં રોજ સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવ્યા હતા.
10/15
![પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201115/WhatsApp-Image-2018-08-13-at-6.01.51-PM-1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
11/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201110/WhatsApp-Image-2018-08-13-at-6.01.50-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
12/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201106/WhatsApp-Image-2018-08-13-at-6.01.49-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
13/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201101/WhatsApp-Image-2018-08-13-at-6.01.47-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
14/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201056/WhatsApp-Image-2018-08-13-at-6.01.46-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
15/15
![અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આજે બીજી પૂણ્યતિથિ છે. પ્રમુખસ્વામી 13 ઓગસ્ટ,2016ના રોજ અક્ષરનિવાસી થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13201051/WhatsApp-Image-2018-08-13-at-6.01.44-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આજે બીજી પૂણ્યતિથિ છે. પ્રમુખસ્વામી 13 ઓગસ્ટ,2016ના રોજ અક્ષરનિવાસી થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
Published at : 13 Aug 2018 08:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)