શોધખોળ કરો
વડાપ્રધાન મોદીએ નર્મદા નદીની ઉતારી આરતી, શાસ્ત્રોક્ત વિધિથી કર્યું લોકાર્પણ
1/5

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ માટે કેવડિયા કોલોની પહોંચ્યા છે. વડાપ્રધાને પોતાના 68માં જન્મ દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. મોદીએ વહેલી સવારે ગાંધીનગરે તેમની માતા હિરાબાના આશીર્વાદ લીધા હતા.
2/5

ત્યારબાદ ડભોઇ ખાતે સભા સ્થળે જવા રવાના થશે. ત્યાં 11.15 કલાકે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે.આ સમગ્ર કાર્યક્રમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહેશે
Published at : 17 Sep 2017 08:20 AM (IST)
View More






















