શોધખોળ કરો

મોદી નહીં આવે કચ્છના ધોરડો, તેમના બદલે કોણ કરશે ટુરિઝમ સમિટનું ઉદઘાટન? જાણો

1/3
રણોત્સવ વધુ એક રાષ્ટ્રીય પરિસંવાદનો સાક્ષી બનવાનો છે, ત્યારે ટુરિઝમ મિટમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સામેલ થશે. તેમને ભુજ એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી ધોરડો લઇ જવા અને ત્યાંથી કચ્છમાં ફેરવવા માટે ફોર વ્હીલ જીપ કાર તેમજ આધુનિક સુવિધાઓ ધરાવતી બસ સહિત અંદાજે 100 વાહનો ભાડે કરવામાં આવશે.
રણોત્સવ વધુ એક રાષ્ટ્રીય પરિસંવાદનો સાક્ષી બનવાનો છે, ત્યારે ટુરિઝમ મિટમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સામેલ થશે. તેમને ભુજ એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી ધોરડો લઇ જવા અને ત્યાંથી કચ્છમાં ફેરવવા માટે ફોર વ્હીલ જીપ કાર તેમજ આધુનિક સુવિધાઓ ધરાવતી બસ સહિત અંદાજે 100 વાહનો ભાડે કરવામાં આવશે.
2/3
20થી22 જાન્યુઆરીના ધોરડોમાં યોજાનારી ટુરિઝમ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ મિટમાં 19 પ્રધાન ઉપરાંત દેશના તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ વિભાગના સચિવો સહિત અંદાજે 700 લોકો સામેલ થવાના છે.
20થી22 જાન્યુઆરીના ધોરડોમાં યોજાનારી ટુરિઝમ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ મિટમાં 19 પ્રધાન ઉપરાંત દેશના તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ વિભાગના સચિવો સહિત અંદાજે 700 લોકો સામેલ થવાના છે.
3/3
ભુજઃ આ વખતે કચ્છમાં આગામી 20 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રવાસન, કલ્ચરલ અને રમતગમત મંત્રીઓ અને સચિવોની ઉપસ્થિતિમાં ધોરડોના સફેદ રણમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રવાસન સમિટ-૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં આવે. આ વખતે ગુજરાનતા સીએમ વિજયભાઈ રૂપાણી તેનું ઉદ્ઘાટન 20મીએ બપોરે 3.30 કલાકે કરશે. જ્યારે વડાપ્રધાન આ સમિટને વિડિયોથી સંબોધન કરશે.
ભુજઃ આ વખતે કચ્છમાં આગામી 20 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રવાસન, કલ્ચરલ અને રમતગમત મંત્રીઓ અને સચિવોની ઉપસ્થિતિમાં ધોરડોના સફેદ રણમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રવાસન સમિટ-૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં આવે. આ વખતે ગુજરાનતા સીએમ વિજયભાઈ રૂપાણી તેનું ઉદ્ઘાટન 20મીએ બપોરે 3.30 કલાકે કરશે. જ્યારે વડાપ્રધાન આ સમિટને વિડિયોથી સંબોધન કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget