શોધખોળ કરો
‘સંઘનો સર્વેઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને 60-65 બેઠકો મળે’, આ વાયરલ પોસ્ટનું સત્ય શું છે? જાણો વિગત
1/5

આ સમાચારમાં એવો દાવો પણ કરાયો હતો કે, સંઘના સર્વેમાં એ તારણ નિકળ્યું છે કે તેણ મહામહેનતે ભાજપ તરફ વાળેલા દલિતો પાછા ભાજપથી દૂર જઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી નોકરીઓ અને જમીનની ફાળવણીના મામલે આદિવાસીઓ પણ આંદોલન છેડી શકે છે તેવો રીપોર્ટ પણ સંઘ દ્વારા અપાયો હોવાનો દાવો કરાયો છે.
2/5

આ ઉલ્લેખથી જ સ્પષ્ટ છે કે આ સમાચાર એકાદ વરસ જૂના છે અને હાલના નથી. અત્યારે ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠકો મળે તે કહેવું મુશ્કેલ છે પણ અત્યારે વાયરલ કરાઈ રહેલી આ પોસ્ટ જૂની છે એ સ્પષ્ટ છે. જાણીતા હિન્દી દૈનિકમાં આ સમાચાર એકાદ વરસ પહેલાં પ્રસિધ્ધ થયા હતા ને તેને અત્યારે વાયરલ કરાઈ રહ્યા છે.
Published at : 12 Sep 2017 11:04 AM (IST)
View More























