શોધખોળ કરો
મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને શું માર્યો ટોણો? જાણો વિગતે
1/4

કોંગ્રેસના આગેવાનો માટે મોતિયો ઉતારવાનો કેમ્પ કરો,તો એ લોકોને વિકાસ દેખાશે. એશિયામાં પાણીનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં છે. સરદાર સરોવર ના દરવાજા મુકવા નરેન્દ્ર મોદી 10 વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે લડત આપી છે.
2/4

અંકલેશ્વરમાં ગુજરાત ગૌરવયાત્રામાં બોલતાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે જણાવ્યું કે, સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. નેહરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે રાખવાને બદલે પટેલને આપ્યો હોત તો કોઈ મુદ્દો જ ઉભો ન થાત. રાહુલ પર વાર કરતાં તેમણે કહ્યું કે, જેમણે અત્યાર સુધી ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી તેઓ આજે મંદિર જઈ રહ્યા છે. મોટા તિલક કરી રહ્યા છે.
Published at : 15 Oct 2017 03:01 PM (IST)
View More























