શોધખોળ કરો
અમદાવાદના છ કિશોર કેનાલમાં નહાવા પડ્યા ને ડૂબ્યા, જાણો કેટલા યુવકો બચ્યા?
1/4

2/4

સ્થાનિકોઓ ઉમેશ બાગલે (ઉ.વ.16), ગણેશ બાગલે (ઉ.વ. 16) તથા યોગેશ બાગલે (ઉ.વ. 15)ને ડુબતા બચાવી લીધા હતા, જ્યારે સૂરજ પ્રજાપતિ (ઉ.વ.16), આદિત્ય રાજભર (રહે.વટવા)નો મૃતદેહ કેનાલમાંથી મળ્યા હતા. આમાં વિકાસ ગીરધારી (તોમર) (ઉ.વ.15) નામના કિશોરની શોધખોળ હજુ ચાલી રહી છે. આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published at : 06 Aug 2018 12:04 PM (IST)
View More





















