શોધખોળ કરો
હિંમતનગર: ધોરણ 12ની પરીક્ષાના આગલા જ દિવસે વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પછી શું થયું
1/6

હિત શાહ ગ્લોરિયસ સ્કૂલનો સ્કોલર વિદ્યાર્થી હતો. રવિવારની દુ:ખદ ઘટના બાદ સોમવારે શાળામાં અભ્યાસ કાર્ય મુલત્વી રાખી શ્રધ્ધાંજલી અપાઇ હતી.
2/6

બોર્ડની પરીક્ષા સહિત શાળાકીય ઈન્ટરનલ પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને પરીક્ષાનો ખોફ હોય તે કોઈ માનવા તૈયાર નથી. ચર્ચા મુજબ, ડોનેશન પદ્ધતિથી એડમિશન આપવાની જોગવાઈએ સ્કોલર વિદ્યાર્થીનો ભોગ લીધો છે.
Published at : 13 Mar 2018 09:19 AM (IST)
View More























