શોધખોળ કરો
ભુજના આશ્રમમાં 3 બાળ આરોપીઓએ જ 7 બાળકોને હવસનો શિકાર બનાવી કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય. જાણો વિગત
1/4

માહિતી અનુસાર, ભુજની ભાગોળે મિરઝાપરના સીમાડામાં આવેલા આશાપુરા ધામ તરીકે જાણીતા વિસ્તારમાં મિશન ઈન્ડિયા કારુણ્ય બાલનિકેતન (આશ્રમ) આ ઘટના બની છે, આશ્રમમાં કુલ ૧૭ બાળકો રહે છે. જેમાં સાત બાળકો પર દુષ્કર્મ થયું, આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ તે જ આશ્રમમાં રહેતો એક અને પહેલાંથી હાંકી કઢાયેલા બે સહિત ત્રણ બાળકોએ આશ્રમના જ ૭ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું.
2/4

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યુ થયું હોવાની વાત બહાર આવતા સિંગલ મધરની સાથે સાથે લઘુમતી મોરચાના રફીક મારા તથા મહિલા અગ્રણી માનસી શાહે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્ય હતો અને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલા બાળકો ૮ થી ૯ વર્ષની ઉંમરના છે.
Published at : 15 Aug 2018 10:31 AM (IST)
View More





















