શોધખોળ કરો

ભુજના આશ્રમમાં 3 બાળ આરોપીઓએ જ 7 બાળકોને હવસનો શિકાર બનાવી કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય. જાણો વિગત

1/4
માહિતી અનુસાર, ભુજની ભાગોળે મિરઝાપરના સીમાડામાં આવેલા આશાપુરા ધામ તરીકે જાણીતા વિસ્તારમાં મિશન ઈન્ડિયા કારુણ્ય બાલનિકેતન (આશ્રમ) આ ઘટના બની છે, આશ્રમમાં કુલ ૧૭ બાળકો રહે છે. જેમાં સાત બાળકો પર દુષ્કર્મ થયું, આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ તે જ આશ્રમમાં રહેતો એક અને પહેલાંથી હાંકી કઢાયેલા બે સહિત ત્રણ બાળકોએ આશ્રમના જ ૭ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું.
માહિતી અનુસાર, ભુજની ભાગોળે મિરઝાપરના સીમાડામાં આવેલા આશાપુરા ધામ તરીકે જાણીતા વિસ્તારમાં મિશન ઈન્ડિયા કારુણ્ય બાલનિકેતન (આશ્રમ) આ ઘટના બની છે, આશ્રમમાં કુલ ૧૭ બાળકો રહે છે. જેમાં સાત બાળકો પર દુષ્કર્મ થયું, આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ તે જ આશ્રમમાં રહેતો એક અને પહેલાંથી હાંકી કઢાયેલા બે સહિત ત્રણ બાળકોએ આશ્રમના જ ૭ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું.
2/4
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યુ થયું હોવાની વાત બહાર આવતા સિંગલ મધરની સાથે સાથે લઘુમતી મોરચાના રફીક મારા તથા મહિલા અગ્રણી માનસી શાહે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્ય હતો અને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલા બાળકો ૮ થી ૯ વર્ષની ઉંમરના છે.
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યુ થયું હોવાની વાત બહાર આવતા સિંગલ મધરની સાથે સાથે લઘુમતી મોરચાના રફીક મારા તથા મહિલા અગ્રણી માનસી શાહે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્ય હતો અને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલા બાળકો ૮ થી ૯ વર્ષની ઉંમરના છે.
3/4
4/4
ભુજઃ શહેરમાં આવેલી મરિઝાપર પાસે આવેલા બાળ આશ્રમમાં સાત બાળકો ઉપર અન્ય ત્રણ બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણેય બાળ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભુજઃ શહેરમાં આવેલી મરિઝાપર પાસે આવેલા બાળ આશ્રમમાં સાત બાળકો ઉપર અન્ય ત્રણ બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણેય બાળ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget