શોધખોળ કરો
આજે કેંદ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેય ગુજરાતની મુલાકાતે, જાણો કઈ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન
1/2

અમદાવાદ: આજે કેંદ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેય ગુજરાતની મુલાકાતે છે. બંડારૂ દત્તાત્રેય આજે અંકલેશ્વરમાં ઇએસઆઇસી હોસ્પિટલનો ઉદ્ઘાટન કરશે..
2/2

આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ઉદ્ઘાટન બાદ બંડારૂ દત્તાત્રેય રાજય સરકારના લેબર અને એંમ્લોયમેંટ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે.
Published at : 13 Feb 2017 07:23 AM (IST)
View More























