શોધખોળ કરો
નર્મદા પરના કેબલ સ્ટે બ્રિજની મફત મુસાફરી થશે ખતમ, જાણો કેટલો તોતિંગ ટોલટેક્સ ચુકવવો પડશે?
1/5

નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા પછી વર્ષ ર૦૧૩માં ઝાડેશ્વર ટોલ પ્લાઝા બંધ કરાયું હતું. હવે મુલદ ચોકડી પર નવું ટોલ પ્લાઝા બનતાં જૂના અને નવા સરદાર બ્રિજ પર વાહનચાલકોએ ટોલ ટેકસ ભરવો પડશે. ટોલ ટેક્સના દર કાર, જીપ, એલએનવી વન વે ટ્રિપ માટે રૂ.ર૦ અને રિટર્ન ટ્રિપ માટે રૂ.૩૦ રહેશે.
2/5

લાઇટ કોમર્શિયલ વિહિકલ માટે રૂ.૩પ અને પ૦ બસ અને ટ્રક ટુ એકસલ માટે રૂ.૭પ અને રૂ.૧૧૦ થ્રી એકસલ વિહિકલ માટે રૂ.૮૦ અને રૂ.૧ર૦ હેવી વિહિકલ ૧૧પ થી ૧૭૦ અને ઓવરસાઇઝ વિહિકલ માટે રૂ.૧૪૦ થી રૂ.ર૧૦ રહેશે. રેગ્યુલર ટ્રિપ કરતાં વિહિકલના દર પ૦ ટ્રિપ પ્રમાણે માસિક દર ફિક્સ કરાયા છે.
Published at : 25 Aug 2017 11:38 AM (IST)
View More





















